વિશ્વમાં યોગની રાજધાની ગણાતા ઋષિકેશના પરમાર્થ નિકેતન દ્વારા 7-13 માર્ચ દરમિયાન સૌ પ્રથમ વખત ઓનલાઇન ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. એક...
હિન્દુજા બંધુઓ વોલસ્ટ્રીટના સ્પેક ટ્રેન્ડમાં જોડાવાની વિચારણા કરી રહ્યાં છે. તેમની આ હિલચાલથી લંડન એક્સ્ચેન્જને ફટકો પડી શકે છે.
હિન્દુજા પરિવાર તેમના વડપણ હેઠળની ઇલેક્ટ્રિક...
યુકેના કોવિડ-19 રસીકરણ કાર્યક્રમને કારણે મૃત્યુ તો ઘટ્યા છે, પણ સાથે સાથે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે, તેવું રીઅલ-વર્લ્ડ ડેટાના વ્યાપક...
કિશોરાવસ્થામાં સીરિયા ખાતે ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપમાં જોડાનાર શમિમા બેગમને યુકે પરત આવવા પર સુપ્રીમ કોર્ટે મનાઇ ફરમાવી છે.
કોર્ટે શુક્રવારે સર્વસંમતીથી આપેલા એક ચૂકાદામાં જણાવ્યું...
ભારતની પંજાબ નેશનલ બેન્કમાં ગોટાળા અને મની લોન્ડરિંગના કેસમાં ભાગેડુ ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટનની કોર્ટે મંજૂરી આપ્યા બાદ મુંબઈની આર્થર રોડ...
ભારતની પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે બિલિયન ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ ડાયમન્ટ મર્ચન્ટ નીરવ મોદી પ્રત્યાર્પણ વિરુદ્ધનો કાનૂની કેસ ગુરુવારે...
અપીલ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો યથાવત રાખીને બાળકોને બ્રિટિશ નાગરિકો તરીકે નોંધણી કરવા માટે હોમ ઓફિસે નક્કી કરેલી એક હજાર પાઉન્ડની ફી ગેરકાયદે ગણાવી...
જાન્યુઆરીમાં કોરોનાવાયરસના પ્રકોપ સામે લાદવામાં આવેલા ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચનાનું અનાવરણ કરતાં વડાપ્રધાન બોરિસ જોન્સને સોમવાર તા. 22ના રોજ જાહેરાત કરી હતી...
અપીલ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદાને જાળવી રાખીને બાળકોને બ્રિટિશ નાગરિકો તરીકે નોંધણી કરવા માટે હોમ ઓફિસે નક્કી કરેલી એક હજાર પાઉન્ડની ફીને ગેરકાયદે ગણાવી...
‘’ભારતની ધરા પર ભગવાન શ્રીરામચંદ્રજીનું અવતરણ અનેક લોકોના ઉદ્વાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઇએ કે ભગવાન રામે રાવણને માર્યો નહોતો પણ...