બ્રિટનમાં રહેતા માઇગ્રન્ટ્સ યુકેમાં રહેવાનો અને કામ કરવાનો કાયદેસરનો અધિકાર ધરાવે છે કે કેમ તેને ધ્યાનમાં લીધા વિના તે સૌને કોવિડ-19 રસી આપવામાં આવશે....
નોર્થ વેસ્ટ લંડનના નીસ્ડન ખાતે આવેલ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે મંગળવાર 2 ફેબ્રુઆરીના રોજ મંદિરના સ્વયંસેવકોની સહાયથી કોરોનાવાયરસ રોગચાળાને ડામવા માટે રસીકરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં...
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઝ બોર્ડના ચેરમેન ડો. મયંકભાઇ શાહ અને રાકેશભાઇ શાહના માતુશ્રી તેમજ ડો. રમણભાઇ શાહના ધર્મપત્ની શ્રીમતી કાંતાબેન શાહનું રવિવાર તા....
પીડીયાટ્રીક મલ્ટી સિસ્ટમ સિન્ડ્રોમ એટલે કે પોસ્ટ-કોવિડ દુર્લભ રોગથી પીડાતા 100 બાળકોને દર સપ્તાહે હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરવા પડે છે. જેમાંના મોટાભાગના એટલે...
વૈજ્ઞાનિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો સાઉથ આફ્રિકન કોવિડ વેરિયન્ટ દેશમાં વધુ વ્યાપક બનશે તો બ્રિટનને વધુ મુશ્કેલ લૉકડાઉન નિયમોનો...
ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાયેલી કોવિડ-19 રસીએ કોરોનાવાયરસના યુકેના વેરિયન્ટ સામે અસરકારકતા દર્શાવી છે. જો કે ટ્રાયલના પ્રારંભિક ડેટાના આધારે...
મિલ્ટન કિન્સના એમર્સન વેલીના બેર્સફોર્ડ ક્લોઝ ખાતે રહેતા 46 વર્ષના અનિલ ગીલને પત્ની રણજીત ગીલની હત્યાના આરોપસર તા. 3ના રોજ મિલ્ટન કિન્સ મેજીસ્ટ્રેટ કોર્ટમાં...
લોહાણા કમ્યુનિટિ નોર્થ લંડન (LCNL) દ્વારા સેન્સસ 2021 માટે જાગૃતી આણવા રવિવાર તા. 7 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે ઝૂમ મીટિંગ ગોઠવવામાં આવી હતી. જેમાં...
જે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તેવા સૌથી વધુ સંવેદનશીલ લોકોને સુરક્ષિત રાખવા માટે એન.એચ.એસ. દ્વારા ડ્રાઈવના ભાગ રૂપે જીપીને પ્રત્યેક રસી આપવા...
કોરોનાવાયરસના ત્રણ આકરા મોજાઓના સામનો કરનાર યુકેમાં વિદેશથી આવનારા દરેક મુસાફરોએ આગામી તા. 15 ફેબ્રુઆરીથી 10 દિવસના સમયગાળા માટે સરકાર દ્વારા માન્ય ફેસેલીટી ખાતે...

















