ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી દરમિયાન મહાવીર ફાઉન્ડેશનના ગતિશીલ અને યુવા પ્રમુખ શ્રી નિરજભાઈ સુતારિયાનું...
ભારત સાથેના વેપાર કરાર પછી યુકે દ્વારા બ્રિટનના રાષ્ટ્રીય હિતમાં બીજો સીમાચિહ્નરૂપ કરાર દ્વારા અમેરિકા સાથે કરવામાં આવ્યો છે.  સ્ટીલ અને એલ્યુમિનિયમ સાથે ઓટોમોટિવ્સ...
અમેરિકા અને યુકે દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બંને પડોશીઓ દ્વારા "યુદ્ધવિરામ" જાળવવાની જરૂરિયાત પર ભાર...
વડા પ્રધાન કેર સ્ટાર્મરે વધતા ઇમિગ્રેશન આંકડાઓને રોકવા માટે સોમવારે સેટલમેન્ટ સ્ટેટસ માટેનો સમયગાળો બમણો કરીને 10 વર્ષ કરવાના અને ઇંગ્લિશ ભાષાની આવશ્યકતાઓના કડક...
યુકે સરકારે રેકોર્ડ-હાઇ નેટ માઇગ્રેશનને ઘટાડવા અને દેશની સરહદો પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી છે. 12 મેના રોજ...
અઝરબૈજાનના બાકુમાં 15મી વાર્ષિક સિગ્મા કોન્ફરન્સ યોજાઇ સરવર આલમ દ્વારા બાકુ, અઝરબૈજાન અઝરબૈજાનના બાકુમાં યોજાયેલી 15મી વાર્ષિક સિગ્મા કોન્ફરન્સમાં ફાર્મસી ક્ષેત્રના પ્રતિનિધિઓને આપેલા સંદેશમાં...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાને વિશિષ્ટતા સાથે સેવા આપનાર અમિત જોગિયા MBE અને રીના રેન્જર OBEએ રાજીનામુ આપ્યા બાદ નવા સહ-અધ્યક્ષ તરીકે સર ઓલિવર ડોડેન...
અમેરિકા અને યુકે વચ્ચે ગયા સપ્તાહે ટ્રેડ ડીલ અંગે સંમતિ સધાઈ હતી, જેના પગલે બન્ને દેશો વચ્ચે વેપાર યુદ્ધમાં વિરામ જાહેર થયો હતો. ખાસ...
બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવાર, 8મેએ બેન્ચમાર્ક વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે તેના બેન્ચમાર્ક રેટ 4.25 ટકા થયા હતાં. ટ્રમ્પ વહીવટીતંત્રએ ટેરિફ...
પહેલગામમાં થયેલા "ભયાનક આતંકવાદી હુમલા" બાદ પ્રદેશમાં વધી રહેલા તણાવના સમયે યુકે સરકારે ભારત અને પાકિસ્તાનને શાંતિ અને વાતચીત માટે હાકલ કરી છે. તા. 29ના...