નવનાત વણિક એસોસિએશનના અગ્રણી અને છેલ્લા 30 વર્ષથી ચેરિટી અને સામુદાયિક કાર્યોમાં સક્રિય એવા શ્રી જયસુખભાઇ એસ. મહેતાને ફેઇથ ઇન્ટીગ્રેશન અને માનવતાવાદની સેવાઓ માટે...
આદિત્ય બિરલા ગ્રુપ ટેક્સાસમાં કેમિકલ બિઝનેસમાં $50 મિલિયનનું રોકાણ કરશે. કંપનીએ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ટેક્સાસના બુમોન્ટમાં જમીન હસ્તગત કરી છે. આ રોકાણ...
રાષ્ટ્રવ્યાપી હિંસક દેખાવો પછી કેન્યાના પ્રેસિડન્ટ વિલિયમ રૂટોએ બુધવારે કરવેરામાં સૂચિત વધારો પાછો ખેંચી લીધો હતો. રૂટોની આ જાહેરાતને યુવાન આંદોલનકારીઓની મોટી જીત માનવામાં...
પાકિસ્તાનના કરતારપુર સાહિબ ખાતે બુધવાર, 26 જૂને 450થી વધુ મુલાકાતી ભારતીય શીખોની હાજરીમાં શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમા ફરી સ્થાપિત કરાઇ...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સામ પિત્રોડાની પુનઃ નિમણૂક કરી હતી. ભારતમાં લોકસભા ચૂંટણી વચ્ચે કેટલીક વિવાદાસ્પદ ટીપ્પણીઓ પછી...
રેડબ્રિજમાં કેર હોમમાં રહેતા વૃદ્ધ હિંદુ મહિલા ‘દિપ્તી સી’ની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જરૂરિયાતોની ઉપેક્ષા કરાઇ રહી હોવાના આરોપ સાથે તેમને હિન્દુ મહિલાની જરૂરિયાતો પૂરી...
મે 2023માં ડર્બી સિટી કાઉન્સિલના નેતા બનેલા બેગી શંકર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ તેમને સ્થાને કાઉન્સિલના નેતા તરીકે ડેપ્યુટી કાઉન્સિલર નાદિન પીટફિલ્ડની...
નોર્થ ફ્રાન્સમાં રોકાયેલા ઇલીગલ માઇગ્રન્ટ્સ કહે છે કે લેબર નેતા સર કેર સ્ટાર્મરે રવાન્ડા યોજનાને રદ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી તેઓ ઇંગ્લિશ ચેનલને પાર...
ટેક્સાસ
બરી અને ટેમસાઈડમાં કામ કરી ચૂકેલા અનુભવી એનેસ્થેટિસ્ટ ડૉ. મુહમ્મદ સિદ્દીકીને સપ્ટેમ્બર 2021માં કેટલીક મહિલા સાથીદારો સાથે "અયોગ્ય અને સ્પષ્ટ રીતે અનાદર કરતી" ટિપ્પણીઓ...
'તમે ક્યારેય જાણી શકવાના નથી કે તમે ક્યારે દુનિયાને બદલવાના છો... ક્યારેક તે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ ન હોવું તે જ ક્રાંતિની શરૂઆત કરે...