સોમવારે તા. 25 માર્ચના રોજ બહાર પડનારા ન્યૂ યુકે પબ્લિક એટીટ્યુડ્સ રિસર્ચમાં ઇમિગ્રેશન અને એસાયલમ બાબતે લોકોના વલણની તપાસ કરવામાં આવી છે. ઇપ્સોસ/બ્રિટિશ ફ્યુચર...
યુકેની આરોગ્યસંભાળ પ્રણાલીમાં સ્ટાફની ઉણપને પહોંચી વળવા માટે, નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ ભારત સાથે એક નવો વર્કફોર્સ કરાર કર્યો છે જે અંતર્ગત ભારતમાંથી...
વડા પ્રધાન ઋષિ સુનકના એસાયલમ સીકર્સને રવાંડામાં દેશનિકાલ કરવા માટેના વિવાદાસ્પદ રવાન્ડા (એસાયલમ અને ઇમિગ્રેશન) બિલમાં હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા સૂચવવામાં આવેલા 10 સૂચિત...
પ્રિન્સ વિલિયમ સાથેના કથિત અફેરને લઈને ફરતી અફવાઓનો રોઝ હેનબરીએ આખરે રદીયો આપ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેમની સામેના આક્ષેપો "સંપૂર્ણપણે ખોટા"...
આગામી 2 મેના રોજ સમગ્ર ઈંગ્લેન્ડમાં આવી રહેલી લોકલ કાઉન્સિલ અને લંડનના મેયર સહિતની ચૂંટણીઓમાં તેમજ પાર્લામેન્ટની આગામી ચૂટણીઓમાં ટોરીઝને વ્યાપક નુકસાન થવાની ધારણા...
સરવર આલમ દ્વારા
વંશીય લઘુમતીના પ્રતિનિધિત્વમાં જોરદાર વધારો થયો, આગામી સામાન્ય ચૂંટણીમાં વંશીય લઘુમતી સાંસદોની સંખ્યા ઓછામાં ઓછી 75 થવાની શક્યતા છે અને દેશને ભારતીય...
આ મહિને પ્રથમ વખત લેસ્ટરમાં શ્રી હનુમાન મંદિરના ભક્તો દ્વારા મેલ્ટન રોડ પરના રુશી ફિલ્ડ્સ પર હિન્દુ સંસ્કૃતિમાં ઊંડું મહત્વ ધરાવતા અને વસંતના આગમન...
અમેરિકામાં અભ્યાસ કરતો પુત્ર ગુમ થયા પછી ભારતમાં તેના માતા-પિતાને $1,200 (એક લાખ રૂપિયા)ની ખંડણીનો ફોન આવ્યો હતો. અજ્ઞાત કોલરે તેમને જાણ કરી હતી...
પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં જીવલેણ રક્તસ્રાવને પગલે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સફળ બ્રેઇન સર્જરી કરાઈ હતી. સર્જરી પછી સદગુરુ સારી રીતે...
સર અનવર પરવેઝે સ્થાપેલા ધ બેસ્ટવે ગ્રુપની આવક જૂન 2023માં સમાપ્ત થયેલા વર્ષ માટે 5 ટકા વધી £4.74 બિલિયન થઈ હતી, જ્યારે ગ્રૂપે £420.9 મિલિયનનો...
















