ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મૂ ક્વીન એલિઝાબેથ-IIની અંતિમ વિધીમાં હાજરી આપવા શનિવારની સાંજે બ્રિટન પહોંચી ગયા હતા. રવિવારે તેમણે ભારત સરકાર વતી શોકસંદેશ લખ્યો હતો....
ભારત ફરવા માટે આવેલા એક અમેરિકન મુસ્લિમ દંપતીને ભારતની હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત થઈને શનિવારે ઉત્તરપ્રદેશના કાશીમાં ત્રિલોચન મહાદેવ મંદિરમાં પૂજારીની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે સંપૂર્ણપણે...
તાઇવાનના દક્ષિણપૂર્વ દરિયાકાંઠે રવિવાર (18 સપ્ટેમ્બર)એ 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા ગભરાટ ફેલાયો હતો. આ ભૂકંપને કારણે એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને જાપાને...
અનિલ અગ્રવાલની કંપની કંપની વેદાંતાએ તાઈવાનની કંપની ફોક્સકોન સાથે મળીને સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરી છે. વેદાંત છેલ્લી ઘડી સુધી મહારાષ્ટ્ર સરકાર...
એસસીઆઇ સમીટમાં આઠ પ્રભાવશાળી નેતાઓના એક ફોટોના મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. આ ફોટોમાં એકબાજુના છેલ્લે વડાપ્રધાન મોદી અને બીજી બાજુ...
વડાપ્રધાન મોદીએ 16 સપ્ટેમ્બરે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી તથા હાલમાં વિશ્વમાં ઘેરી વળેલી...
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ હવે કોરોનાની સારવાર માટે બે એન્ટીબોડી દવા સોટ્રોવિમેબ અને કાસિરિવિમેબ-ઇમડિવિમેબનો ઉપયોગ ન કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. ગયા વર્ષે ખુદ WHOએ કેટલાંક...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના પાટનગર સમરકંદમાં આયોજિત શાંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન -એસસીઓના શિખર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીના મુદ્દે ભારતના વિચારોને રજૂ કર્યા કર્યા...
ઉઝબેકીસ્તાનના સમરકંદમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની 22મી મીટિંગમાં 2022-2023ના સમયગાળા દરમિયાન ભારતના વારાણસી શહેરને 16 સપ્ટેમ્બરે સૌપ્રથમ SCO...
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાયેલી SCOની બેઠક દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન વચ્ચે મુલાકાત થઇ હતી. તેમની બંને વચ્ચે રશિયા અને...