જગવિખ્યાત બ્રિટીશ મહારાણી એલીઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ શું કરવું એના માટે બ્રિટીશ સરકાર અને બ્રિટીશ શાહી પરિવારે 'ઓપરેશન લંડન બ્રીજ' નામની એક યોજના છેક...
મહારાણી એલિઝાબેથ બ્રિટનના રાણી બન્યાં બાદ તુરંત જ અમેરિકાના પ્રમુખ બનેલા આઈઝેનહોવરે તેમની મુલાકાત લીધી હતી અને તેઓ મુલાકાત લેનારા પ્રથમ અમેરિકન પ્રમુખ હતા....
અમેરિકન પ્રમુખ જો બાઈડેન, ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત દુનિયાભરના નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓએ રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે...
પૂજ્ય સાધ્વી ઋતંભરા જીના પ્રવચનોનું આયોજન
પરમ શક્તિ પીઠ યુકે દ્વારા બાળકો અને મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે કામ કરતા વાત્સલ્યગ્રામની સહાય માટે પૂજ્ય સાધ્વી...
લંડનના મેયર સાદિક ખાને ગરવી ગુજરાતના સહ-સ્થાપક પાર્વતીબેન સોલંકીના અવસાન વિશે જાણ થતાં જ એક શોક સંદેશો પાઠવી ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે...
રાજાશાહીના ઇતિહાસમાં બ્રિટન પર સૌથી લાંબો સમય એટલે કે સાત દાયકાઓ સુધી મહારાણી તરીકે શાસન કરનાર રાણી એલિઝાબેથ બીજાનું તા. 8 સપ્ટેમ્બરના રોજ ગુરૂવારે...
એક્સક્લુસીવ
બાર્ની ચૌધરી
રાજકુમાર હતા ત્યારે વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટપણે બોલતા કિંગ ચાર્લ્સને વરિષ્ઠ સાઉથ એશિયન અને અશ્વેત નેતાઓએ વિનંતી કરી છે કે તેમના...
લોર્ડ જીતેશ ગઢીયાએ પાર્વતીબેનને શબ્દાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’મહારાણીનું જે દિવસે અવસાન થયું તે જ દિવસે પૂ. પાર્વતીબેન સોલંકીનું અવસાન થયું તે સમાચાર...
છેલ્લા કેટલાય સમયથી સ્કોટલેન્ડ યુનાઇટેડ કિંગ્ડમમાંથી આઝાદ થવા માટે પ્રયાસ કરી રહ્યું છે અને એવી અટકળો કરવામાં આવી રહી છે કે રાણીનું નિધન સ્કોટલેન્ડની...
મહારાણીના અંતિમ સંસ્કાર સોમવાર 19 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે કરવામાં આવશે અને ત્યારે બાદ તેમના દેહને વિન્ડસરના સેન્ટ જ્યોર્જ...