વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
Ram Mandir in Ayodhya will have the idol consecrated on Makar Sankranti 2024
અયોધ્યામાં ભગવાન રામ 8 ફૂટ ઊંચા સોનાથી મઢેલા માર્બલના સિંહાસન પર બિરાજમાન થશે. આરસનું સિંહાસન રાજસ્થાનમાં કારીગરો તૈયાર કરી રહ્યાં છે અને તે 15...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રમાં સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંઈબાબા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને સાઇધામમાં દર્શન કતાર સંકુલનું લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદી...
દેશભરમાં મંગળવારે વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ જણાવ્યું હતું કે "વિજયાદશમી નિમિત્તે દેશભરના મારા...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વૈષ્ણોદેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તથા આ પ્રખ્યાત તીર્થધામ ખાતે સ્કાયવોક અને પુનઃનિર્મિત પાર્વતી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ​​ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં હિંદુઓના પવિત્ર સ્થળ ગૌરી કુંડમાં પૂજા અર્ચના કરી હતી અને આદિ કૈલાશના દર્શન કર્યા હતા. મોદીએ...
પુરીના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં પહેલી જાન્યુઆરીથી ભક્તો માટે ડ્રેસ કોડ અમલી બનશે. મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આવતા વર્ષે 1 જાન્યુઆરીથી...
અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે, આઠ ઓક્ટોબરે ભવ્ય ઉદઘાટન કરાયું હતું. આ સમારોહમાં ભારતથી 50થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ...
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે 5 ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના...