આંધ્રપ્રદેશ ખાતેના વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવાર, 8 જાન્યુઆરીની રાત્રે 9.30 કલાકે વૈંકુઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પર એકાએક નાસભાગ થતાં એક મહિલા સહિત...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરી, 2025ના રોજ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમસ્થાન પર શરૂ થનાર મહાકુંભમેળાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ...
અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રથમ હિન્દુ સાંસદ અને નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર (DNI) નિમાયેલા તુલસી ગબાર્ડે ન્યૂજર્સીમાં રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી....
શ્રી જગન્નાથ મંદિર મેનેજિંગ કમિટી (SJTM)એ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)ને જણાવ્યું છે કે રથયાત્રા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અષાઢ મહિનામાં શુક્લ પક્ષના બીજા...
આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા હિલ્સની ટોચ પર આવેલા માતા વૈષ્ણો દેવીના મંદિરમાં 86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી...
અષ્ટાંગ યોગ ગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા શરથ જોઈસનું વર્જિનિયા યુનિવર્સિટીની નજીક હાઇકિંગ દરમિયાન 11 નવેમ્બરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 53 વર્ષના હતાં....
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓના કારણે આ વર્ષે 240થી વધુ યાત્રાળુઓ મોત થયા હતા. હેલિકોપ્ટર દ્વારા હિમાલયના મંદિરોની મુલાકાત લેતા ભક્તોમાં મૃત્યુદર...
ભારતની બહાર કસમયે રથયાત્રા યોજવામાં આવશે નહીં તેવી ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજાને ખાતરી આપવા છતાં ઇસ્કોને હ્યુસ્ટનમાં 'રથ યાત્રા'નું આયોજન કર્યું હતું.
રથયાત્રા...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાનાર મહાકુંભ મેળાની ભારત સહિત 100 દેશોના 45 કરોડ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે તેવો અંદાજ...