• લેસ્ટરમાં રહેતા અને ઇસ્ટ બ્લેન્ટાયર, માલાવીના વતની શાંતાબેન લીલાધર મજીઠીયાનુ સોમવાર તા. 27 એપ્રિલ 2020ના રોજ 98 વર્ષની વયે નિધન થયુ છે. સંપર્ક: પ્રવિણ મજીઠીયા (પુત્ર) – 07899 981201.
  • હેરો, લંડનમાં રહેતા શ્રીમતી પ્રવિણાબેન રતિલાલ કુંવરજી કથરાણીનુ 83 વર્ષની વયે તેમના પરિવારની હાજરીમાં ગુરૂવાર તા. 23 એપ્રિલ 2020ને સવારે 55 વાગ્યે દુ:ખદ નિધન થયુ છે. શ્રીમતી હર્ષા બુદ્ધદેવ – 07813 622 136.
  • હાલ હેરો ખાતે રહેતા અને મૂળ નૈરોબી, કેન્યાના વતની શ્રીમતી પ્રભાબેન અમૃતલાલ સુંદરજી રાયઠઠ્ઠાનું બુધવાર, તા. 22 મી એપ્રિલ 2020ના રોજ 91 વર્ષની વયે શાંતિથી નિધન થયું છે. સંપર્ક:  જયશ્રીબેન પોપટ: 07534- 667576
  • અગાઉ હેલ્ડ ગ્રીન (ચેશાયર) અને બ્લેન્ટાયર (માલાવી) ખાતે અને લેસ્ટરના વિશ્રામ ઘર ખાતે રહેતા શ્રીમતી મણીબેન વિઠ્ઠલદાસ જેરામ મામતોરાનુ તા. 17 એપ્રિલ 2020ના રોજ દુ:ખદ નિધન થયું છે. સંપર્ક: પ્રવિણ મામતોરા 07777 655 865.

ગરવી ગુજરાત પરિવાર તરફથી પરમકૃપાળુ પરમાત્માને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સૌ સ્વર્ગસ્થના આત્માને શાશ્વત શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ કપરી પળોમાં આ આઘાત સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: