BritainInternational news જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ September 14, 2022 458 0 Share on Facebook Tweet on Twitter જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ વિકાસના બાળકોએ સવારે 10 થી 11 દરમિયાન આરતી પછી હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રાર્થના કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR Rajkot વડોદરા પછી જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, છ લોકોનો આબાદ બચાવ North Gujarat સાબર ડેરી સામે હિંસક દેખાવો, માજી ધારાસભ્ય સહિત 1,000 લોકો સામે ફરિયાદ India news ભારતના સ્પેસ પ્રોગ્રામને નવી ઉડાન આપી શુભાંશુ શુક્લાનું પૃથ્વી પર પુનરાગમન Leave a replyDefault Comments (0)Facebook Comments