સારા ખાન

માનવાધિકારના પ્રચારક અને આતંકવાદ વિરોધી કમિશનર સારા ખાનને ડેમહુડનો ખિતાબ આપવામાં આવ્યો છે. સારા ખાનને તાજેતરમાં સમુદાયોમાં ઉગ્રવાદની અસરને ઓછી કરવા માટે વડા પ્રધાનના સ્વતંત્ર સલાહકાર બનાવવામાં આવ્યા હતા. 2018માં તેઓ કાઉન્ટરિંગ એક્સ્ટ્રીમિઝમ માટેના પ્રથમ લીડ કમિશનર બન્યા હતા.