પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર – કેન્ટન, હેરો દ્વારા 4 જૂનથી 10 જૂન, 2023 દરમિયાન દરરોજ સાંજે 6 થી 8 દરમિયાન SKSS મંદિર, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન, હેરો HA3 9EA ખાતે સહજાનંદ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી વ્યાખ્યાન કરશે. સૌ ભક્તોને પરિવાર સાથે જોડાવા માટે હૃદયપૂર્વક આમંત્રિત કરવામાં આવે છે. સંપર્ક: સંપર્ક: મંદિર 020 8909 9899, સંત મંડળ 07793 531 282.

LEAVE A REPLY

twelve + 7 =