એર ઇન્ડિયાની ગુરુવારે (12 જુન) બપોરે અમદાવાદથી લંડન જતી, ૨૪૨ પેસેન્જર-કર્મચારીઓ સાથેની ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ થયાની 49 સેકન્ડમાં જ ધડાકાભેર...
કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટના ઉત્પાદન માટે SEZ સ્થાપવા માટે માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા અને હુબલી ડ્યુરેબલ ગુડ્સ ક્લસ્ટર(Aequs ગ્રુપ)ની દરખાસ્તોને સોમવાર, 9...
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા લેસ્ટરના વિશ્વાસ કુમાર રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ જીવતા બહાર આવવામાં સફળ રહ્યાં, કારણ કે વિમાનનો તે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી....
અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી શુક્રવારે ઓળખ બાદ છ મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતાં.  આંશિક રીતે અથવા સંપૂર્ણપણે બળી...
અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા 241 મુસાફરો અને ક્રુ મેમ્બર્સના મોત થયા હતા.ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 13 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતાં. મોદી આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર...
અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના સંકલમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા પાંચ એમબીબીએસ વિદ્યાર્થીઓ, એક પીજી રેસિડેન્ટ ડોક્ટર અને એક સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટરની પત્નીના...
અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ પર જતું એર ઇન્ડિયાનું વિમાન ગુરુવાર, 13 જૂને ટેકઓફ થયાની એક મિનિટમાં અમદાવાદના મેડિકલ કોલેજ સંકુલમાં ધડાકાભેર ક્રેશ થતાં ઓછામાં...
અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવાર, 12 જૂને 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે લંડનના ગેટવિક એરપોર્ટ જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ...