ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થતાં ખળભળટ મચ્યો છે. ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને...
ગુજરાતમાં કોરોનાના કેસને મામલે જૂન મહિનામાં વધુ ગંભીર સ્થિતિ સર્જાઇ છે. જૂનના 21 દિવસમાં જ કુલ 10523 કેસ નોંધાયા છે અને 626 વ્યક્તિના મૃત્યુ...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 580 કેસ સાથે 'કોરોના વિસ્ફોટ' થયો છે. એક દિવસના ગાળામાં ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. આ સાથે...
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સપ્તાહમાં ફરી ચોમાસાનો નવો રાઉન્ડ શરુ થાય તેવો સંકેત જોવા મળે છે. ગુજરાત ઉપર અપરએર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયું હોવાથી આગામી બે...
ગુજરાતમાં હાઈવોલ્ટેજ બની રહેલી રાજયસભા ચૂંટણી જેમાં ફરી એક વખત ધારાસભ્યોની ‘ખરીદી’ સહિતની રાજકીય યુક્તિઓ ફરી ગુજરાતમાં જોવા મળી હતી તેમાં ગઈકાલના પરિણામોએ ભાજપે...
કોરોના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આરોગ્યની સેવા મેળવવી એ મૂળભૂત...
અમદાવાદમાં કોરોનાનો કેર વધતો જાય છે. આજે એક જ દિવસમાં નવા 317 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીઓના સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યા છે....
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 510 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 348 દર્દીઓ પણ સાજા...
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા...
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો એક સાથે ઉમેરો થવાનો અત્યાર સુધીનો નવો વિક્રમ નોંધાયો છે. રાજ્યના કુલ કેસની સંખ્યા વધીને ૨૪૬૨૮ અને મૃત્યુનો આંક...