કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમા 19 માર્ચથી નાઇટ કરફ્યૂના સમયગાળાને વધારીને રાત્રીના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા...
કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTS-AMTSની સિટી બસ સર્વિસ ગુરુવાર, 18 માર્ચથી અનિશ્ચિત સમય માટે બંધ કરી હતી. ગુજરાતમાં ૯૦ દિવસના...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં અમદાવાદમાં સોમવારે નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. શહેરના 8 વિસ્તારમાં...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રને પ્રસ્થાન કરાવીને રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો...
અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કિરિટ પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની બુધવારે નિયુક્તિ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના પાલડીમાં આવેલા ટાગોર હોલમાં...
અમદાવાદના સોલા વિસ્તારમાં શાંતિ પેલેસ સોસાયટીમાં શુક્રવારની સવારે ગળું કાપીને વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યાનો કેસ નોંધાયો હતો. મૃતક દંપતીની ઓળખ અશોકભાઈ પટેલ (71) અને...
ચાન્સેલર ઋષિ સુનકે રોગચાળો જાહેર થયા પછી તેમના પ્રથમ બજેટમાં લોકડાઉન સાથે સંઘર્ષ કરનારા કામદારો અને બિઝનેસીસ માટે વધુ ટેકો જાહેર કર્યો છે અને...
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો રન-વે એપ્રિલ મહિનામાં 20થી 30 એપ્રિલ દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન કુલ 62 ફ્લાઇટ્સ બંધ રહેશે. રન-વે પર રીસરફેસિંગની કામગીરી માટે...
અમદાવાદ મહાનગરપાલિકીની 21 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ભાજપે 46 પાટીદાર, 45 ઓબીસી, 17 બ્રાહ્મણ અને આઠ ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાં સૌથી વધુ ઉમેદવારો...