અમદાવાદમાં વર્ષો જૂના જમાલપુર APMC શાકમાર્કેટને આશરે છ મહિના પછી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપતા આ માર્કેટને મંગળવારે બપોરે એક...
કોરોના વાઇરસ સંબંધિત નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા બાદ અમદાવાદમાં સોમવારથી મેટ્રો સેવા ફરી ચાલુ થઈ હતી. અગાઉ ગુજરાત સરકારે અનલોક-4ની માર્ગદર્શિકા બહાર પાડી હતી....
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા...
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 1280 કેસ નોંધાયા છે અને 14 વ્યક્તિના મૃત્યુ થયા છે. હાલમાં 15631 એક્ટિવ કેસ છે અને 79...
સોમવારના રોજ સવારે ૮-૦૦ કલાકે ઇન્દીરા સાગર ડેમ ખાતે ૨૬૨.૧૩ મીટરે સપાટી નોંધાયેલી હતી, જે ડેમની પૂર્ણ સપાટી છે. આ સમયે ઇન્દીરા સાગર ડેમના...
આજે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે સ્ટેટ ઇર્મજન્સી કંટ્રોલ રૂમમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે સમીક્ષા બેઠક કરી હતી. એક બાજુ નર્મદા નદી ઉફાન પર...
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત નવી સપાટી વટાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના અત્યારસુધીના સર્વોચ્ચ 1272 કેસ નોંધાયા હતા. આ સાથે જ...
જ્યારે ખેડામાં 88.19 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરામાં સિઝનનો 70થી 80 ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. મહિસાગર અને...
થોડા દિવસોથી પડી રહેલા શ્રીકાર વરસાદને કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ચોમાસાની આ મોસમમાં રાજ્યમાં અત્યારસુધી...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1067 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ગઇ છે. જેની સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે 87486 થયો છે. હાલ...