અમદાવાદ જિલ્લામાં બગોદરા ગામ નજીક શુક્રવાર, 11 ઓગસ્ટે એક મિની-ટ્રક અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાયોના મૃતદેહોને સન્માનપૂર્વક વિદાય આપવા માટે રૂ.6 કરોડના ખર્ચે એક સ્મશાન બનાવવાની યોજના તૈયાર કરી છે. આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હશે...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ​ગુજરાતના 21 સહિત ​સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ 508 સ્ટેશન 27 રાજ્યો...
ભારત ખાતેના બ્રિટિશ હાઈકમિશનર એલેક્ષ એલીસે તાજેતરમાં ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન બ્રિટિશ હાઈ કમિશ્નરે બાળકોની હાજરીનાં ઓનલાઈન...
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે સમુદ્રમાં ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે રૂ. 978 કરોડના ખર્ચે ત્યાં ‘સિગ્નેચર બ્રિજ’નું નિર્માણ...
ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79 ટકાથી વધુ નોંધાયો છે....
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો અને વૈકુંઠ ગયા તેવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે શ્રી સોમનાથ...
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપતા પક્ષના આતંરિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી તેમણે રાજીનામું આપ્યું છે તેવી...
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-૨૦૨૩ના અહેવાલ મુજબ વિદેશી પ્રવાસીઓની દૃષ્ટિએ ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું...