અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ- અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે....
ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટી સિટીમાં દારુબંધીને હળવી કર્યા પછી ગુજરાત સરકારે ગુરુવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, રણોત્સવ સહિતના પ્રવાસન સ્થળો પર દારુબંધીને હળવી કરવાનો...
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બુધવારે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સહિતની અગ્રણી બેન્કોને બોંબથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં વડોદરામાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી,...
ગુજરાતમાં ટેસ્લાના રોકાણ અંગે મોટો સંકેત આપતાં ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ ઇલોન મસ્કની ગુજરાત પર...
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક જાણીતા પર્યટન સ્થળ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના સફેદ રણમાં મંગળવાર 26 ડિસેમ્બરે એક નવા આકર્ષણનો ઉમેરો થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન...
ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટી સિટીમાં સરકારે દારુ પીવાની મંજૂરી આપ્યા પછી આ ભાવિ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબમાં જમીન અને ક્લબની મેમ્બરશિપના ભાવમાં ઉછાળો આવ્યો છે.
ગિફ્ટ...
યહૂદી સંગઠનને ધમકીભર્યો વોઇસમેલ કરવું ફ્લોરિડાના ગુજરાતીને ભારે પડી ગયું છે. તેને આ કેસમાં દોષિત ઠેરવાયો છે અને હવે તેને સજા પણ થઈ શકે...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 25 ડિસેમ્બરે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ-2023નો પ્રારંભ કરાવ્યો હતો અને રૂ.216 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્નિવલના ભાગરૂપે...
માનવ તસ્કરી અથવા કબૂતબાજીની આશંકાને કારણે 303 ભારતીય મુસાફરો સાથે ફ્રાન્સમાં ચાર દિવસ સુધી ડિટેઇન કરાયેલી ચાર્ટર ફ્લાઇટનું મંગળવાર, 26 ડિસેમ્બરે વહેલી સવારે મુંબઈ...
માનવ તસ્કરીની આશંકાને આધારે આશરે ચાર દિવસ પહેલા ફ્રાન્સમાં 303 ભારતીય મુસાફરો સાથે ડિટેઇન કરાયેલા ચાર્ટર પ્લેનને ફ્રાન્સના ન્યાયાધીશે દેશ છોડવાની પરવાનગી આપી હતી....

















