ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે 4 ઓક્ટોબરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય...
ભાદરવી પૂનમ મેળા દરમિયાન પ્રખ્યાત અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાયેલું ઘી ભેળસેળિયું હોવાનું બહાર આવ્યું હતું. ફૂડ વિભાગે અંબાજીમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, જે...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં યોગદાન અંગે એક ભવ્ય કાર્યક્રમ...
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા આવેલા કેલોરેક્સ ફ્ચુચર નામની સ્કૂલમાં ઇદના દિવસે વિદ્યાર્થીઓને નમાઝ પઢાવવામાં આવી હોવાના એક વીડિયોને મુદ્દે મંગળવારે વિવાદ ઊભો થયો હતો. સોશિયલ...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમેની અંગે વિરોધાભાષી રીપોર્ટ મળી રહ્યાં છે. લેટેસ્ટ રીપોર્ટ...
ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 30 સપ્ટેમ્બર, 2023એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો....
અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાને ૩૦, સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થયું છે. 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ એક વર્ષમાં મેટ્રો...
જુનાગઢમાં નવીનીકરણ પામેલા ઉપરકોટના કિલ્લા સહિત કુલ રૂ. ૪૩૮ કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં...
ગુજરાતના કચ્છ જિલ્લામાંથી આશરે રૂ.800 કરોડનું 80 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું હતું. પ્રાથમિક તપાસ મુજબ આ ડ્રગ્સ કોકેઇન છે. ગુરુવારે ગાંધીધામ બંદરથી લગભગ 30...
ગુજરાત પોલીસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને "વર્લ્ડ ટેરર કપ"માં ફેરવવાની ધમકી આપવા બદલ પ્રતિબંધિત સંગઠન...

















