એર ઈન્ડિયા એક્સપ્રેસ 17મી ડિસેમ્બર 2023થી સુરત અને દુબઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ સુરત એરપોર્ટના વિસ્તૃત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન...
Ahead of the Gujarat elections, AAP announced the sixth list of candidates
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બુધવારે ફટકો પડ્યો હતો. પાર્ટીના ધારાસભ્ય ભૂપેત ભાયાણીએ બુધવારે રાજ્યની વિધાનસભાના સભ્ય અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને...
હીરા
ભારતના જ્વેલરી ક્ષેત્રમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં વિશ્વના કુલમાંથી 72 ટકા હિસ્સાનું પ્રોસેસિંગ થાય છે. દેશની હીરાની નિકાસમાં રાજ્યનો હિસ્સો 80% છે,...
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)માં ભારત-યુકે ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. બે દિવસની કોન્ફરન્સનું ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન...
અમદાવાદથી ગાંધીનગર આવતા મુલાકાતીઓ ટૂંકસમયમાં નર્મદા કેનાલની બંને બાજુ પાણી પર તરતી સોલાર પેનલ જોઈ શકશે. આ 15 સોલાર પેનલથી આશરે  3 મેગાવોટ વીજળી...
અમેરિકન મલ્ટીનેશનલ બેવરેજ કંપની કોકા કોલા કંપની (TCCC) અમદાવાદથી 22 કિમી દૂર આવેલા સાણંદમાં બેવરેજ બેઝ એન્ડ કોન્સેન્ટ્રેટ્સ પ્લાન્ટ સ્થાપવા રૂ.3,000 કરોડનું રોકાણ કરશે....
શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ કચ્છના નાના રણમાં હજારો કિલોમીટર અંતર કાપીને ઠંડીની સીઝન ગાળવા આવતા હોય છે. અત્યારે કચ્છના નાના રણમાં યાયાવર...
આણંદમાં રૂ. 270 કરોડના 22 વિકાસ કામોનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે તાજેતરમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કામોથી આણંદ જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ...
કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને ભારત સરકારે તાજેતરમાં મંજૂરી આપી છે તેમ વન પ્રધાન મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું....
નડિયાદમાં બીએપીએસના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરુવારે યોજાયો હતો. આ અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, સંત, શાસ્ત્ર અને સંસ્કૃતિ આ...