અમેરિકાના મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા 33 વર્ષીય ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને અમેરિકાની તપાસ એજન્સી FBIએ પોતાની ટોપ ટેન મોસ્ટ વોન્ટેડ ભાગેડુની...
અમદાવાદ, સુરત અને બાદ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મધરાતથી કર્ફ્યુનો અમલ થશે. 50 હજારની વસ્તીવાળા વિસ્તારમાં કર્ફ્યુ જાહેર...
સેલ્ફ એમ્પ્લોઇડ વુમેન્સ એસોસિયેશન (SEWA)ના સ્થાપક તેમજ જાણીતા સમાજસેવક ઈલા બહેન ભટ્ટનું બુધવાર, 2 નવેમ્બરે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 89 વર્ષ હતા....
ગુજરાતમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 25 જુલાઈ સુધીમાં કુલ ક્ષમતાના 60.08% જળસંગ્રહ થયો હતો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે વેક્સીનેશનને પણ વેગ મળી રહ્યો છે. શનિવાર સુધીમાં રાજ્યમાં કોરોના રસીકરણના બે કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં બે...
અમદાવાદ જિલ્લાના માંડલમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા કરાવ્યા પછી ઓછામાં ઓછા 17 દર્દીઓએ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ કરી હતી. સમાચારોના અહેવાલોની...
સરદાર પટેલની જન્મજયંતિએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે...
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં માં વરદાયિની માતાજીનો નોમની રાત્રે પલ્લી ઉત્સવ યોજાયો હતો. પલ્લી ઉત્તસવ પર હજારો કિલો ઘીનો અભિષેક કરાતા રસ્તા પર ઘીની...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું ગુરુવારે સવારે 11.55 વાગ્યે અવસાન થયું હતું. તેમની ઉંમર 92 વર્ષ હતી. કેશુભાઈ પટેલને અગાઉ...
અમદાવાદમાં આ વખતે હાઇકોર્ટની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી. રથયાત્રાના બીજા દિવસે એટલે કે આજે ભગવાનની નજર...