આકાશમાં વૈશ્વિક પાવરહાઉસમાં પરિવર્તન કરવા માટે એર ઈન્ડિયા મોટા પાયે ફેરફાર કરશે અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર હબ તરીકે વર્તમાન ઓપરેટરોને પણ પડકારશે
શૈલેષ સોલંકી અને...
વિશ્વવિખ્યાત મેગેઝિન ફોર્બ્સની 37 વાર્ષિક વિશ્વના ધનિકોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ 83.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફરી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિનું સ્થાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. વડાપ્રધાન મોદી 17 એપ્રિલના ગીર સોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન...
અમૂલની એક ટ્વીટથી કર્ણાટકમાં રાજકીય તોફાન આવ્યું હતું. ગુજરાત સ્થિત અમૂલ બેંગલુરુમાં ઓનલાઇન ડિવિલરી ચાલુ કરશે તેવી જાહેરાત સાથે વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસ...
NCERTએ અગિયારમા ધોરણના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતના તોફાનો અંગેનો હિસ્સો હટાવી દીધો છે. એ પહેલાં તેણે 12મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી ૨૦૦૨ની કોમી હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ દૂર...
ભારતના બહુચર્ચિત મહાઠગ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી હતી. ભૂતપૂર્વ પ્રવાસન પ્રધાનના ભાઈનો અમદાવાદમાં સિંધુભવન રોડ પર...
અમદાવાદ રિવરફ્રન્ટમાં સાબરમતી નદી ઉપર રૂ.૭૪ કરોડના ખર્ચે બનેલાં અને બહુ પ્રસિદ્ધિ પામેલા ફૂટઓવર બ્રિજ (અટલબ્રિજ) ઉપર લગાવવામાં આવેલાં જાડા કાચમાં તિરાડ પડ્યાના અહેવાલ...
મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ બુધવારે ગાંધીનગરની માણસા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મંદિરના બે ટ્રસ્ટીઓએ મંદિરને દાનમાં મળેલા રૂ.50 લાખનું સોનાની...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હનુમાન જયંતિના પ્રસંગે ગુરુવારે બોટાદના સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું...
ભારતમાં ગુરુવાર, 6 એપ્રિલે હનુમાનજીની શોભાયાત્રા સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પવનપુત્રમાં મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી...