કેનેડામાં નોકરીની લાલત આપીને વડોદરામાં 59 લોકો સાથે રૂ.3 કરોડની છેતપરિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શહેરના નિઝામપુરાના ડીલક્ષ ચાર રસ્તા પાસે...
ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં ત્રણ વર્ષમાં રોડ અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં મૃત્યુના સંદર્ભમાં સુરત ગુજરાતમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં...
જૂનાગઢ શહેરમાં 24 જુલાઈએ બે માળની ઈમારત ધરાશાયી થતાં બે બાળકો સહિત કુલ 4 લોકોના મોત થયા અને બીજા છ લોકો દટાયા હોવાની આશંકા...
કોરોનાનો સૌથી વધુ શિકાર બનેલા જિલ્લાઓના પરિવારોએ આ મહામારી દરમિયાન અન્ય જિલ્લાના લોકોની સરખામણીમાં વધુ સોનાની ખરીદી કરી હતી. આવા જિલ્લાના પરિવારોએ બીજા નાણાકીય...
અમદાવાદ શહેરમાં પણ શનિવાર, 22 જૂને વિવિધ વિસ્તારોમાં 4થી 7 ઇંચ સુધીનો વરસાદ થતાં રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા અને ટ્રાફિક જામ થયો હતો....
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં શનિવાર, 22 જૂને મુશળધાર વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં છ કલાકમાં સાડા...
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી ભારેથી અતિ ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે રાજ્યમાં ભારેથી અતિ...
ગુજરાતમાં અનેક શિવ મંદિરોપૌરાણિક મહત્વ ધરાવે છે. તેમાનું એક છે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલું રીંછડિયા મહાદેવ.
રાજ્ય સરકારે અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા...
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. સવારે 6 વાગ્યાથી રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં...
અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્ય...

















