Australia's Deakin University has started a camp in Gift City
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાને ગિફ્ટ સિટી લિમિટેડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગિફ્ટી સિટી હાલમાં ગાંધીનગરમાં ભારતના પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ...
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બુધવાર, 21 જૂને જણાવ્યું હતું કે સુરતમાં યોગ દિવસના કાર્યક્રમે એક જગ્યાએ યોગ સત્ર માટે સૌથી વધુ લોકો...
Government of India launched cheap diabetes medicine, Sitagliptin
એક ગુજરાતી અમેરિકન ડોક્ટર પર કેલિફોર્નિયાના મેડિકલ સત્તાવાળાઓએ તેની ટેસ્લા કારને ઈરાદાપૂર્વક તેની પત્ની અને બાળકો સાથે ભેખડ પરથી નીચે પાડી અકસ્માત સર્જવાનો પ્રયાસ...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 146મી રથયાત્રાનો મંગળવારે સવારે કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થયો હતો. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાખ્ખો શ્રદ્ધાળુઓ શોભાયાત્રાના 18 કિલોમીટરના...
અમદાવાદમાં મંગળવાર, 20 એપ્રિલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. દર વર્ષે અષાઢી બીજે આ રથયાત્રા નીકળે છે અને તેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.અંદાજે સાડા...
અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે નીકળેલા અમદાવાદના નરોડાના એક યુવાન દંપતીને પાકિસ્તાની એજન્ટે ઇરાનમાં બંધક બનાવ્યું હતું અને પૈસાની માગણી કરી હતી, એમ ગુજરાત...
ગુજરાતમાં અત્યારે વાવાઝોડાનો માહોલ છે. તેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જનજીવનને ગંભીર અસર પહોંચી હતી. હવે આ વાવાઝોડાની અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત...
ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કચ્છ જઇને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. તેમણે બપોરે 12 વાગે દિલ્હીથી સીધા કચ્છ પહોંચીને અસરગ્રસ્ત...
જૂનાગઢ શહેરમાં શુક્રવારે મોડી રાત્રે મજેવડી દરવાજા વિસ્તારમાં દરગાહનું દબાણ દૂર કરવાના મુદ્દે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન એક વ્યક્તિનું...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે વાવાઝોડાથી અસર પામેલા ગામોના લોકોને નિયમાનુસારની કેશડોલ્સ ત્રણ દિવસમાં...