Return of 184 Gujarati fishermen released from Pakistan jail
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડરથી સોમવારે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા ખાતે માછીમારોનું  પ્રધાન રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનોએ...
Heatwave forecast in Gujarat for the first time in 50 years in February
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મે મહિનામાં ગરમીનો સ્થગિત થયેલો રાઉન્ડ ગયા સપ્તાહે ફરી ચાલુ થયો હતો. અમદાવાદમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત ત્રણ...
US Ambassador Garcetti visited Sabarmati Ashram
ભારત ખાતેના નવનિયુક્ત અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટીએ ગત સોમવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. તેમણે મુલાકાતની શરૂઆત અમદાવાદમાં સાબરમતિ આશ્રમથી કરી હતી. આ ઉપરાંત કાળુપુરના...
Suspicious death of second Gujarati student in Toronto in a month
ટોરોન્ટોમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીઓનું શંકાસ્પદ મોત થયું હતું. મૂળ ભાવનગરના 23 વર્ષીય આયુષ ડાંખર 5 મેએ ગુમ થયો હતો અને તેનો મૃતદેહ બે...
Five teenagers died after drowning in Botad's Krishnasagar lake
બોટાદ શહેરમાં શનિવારે કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં પાંચ કિશોરોના મોત થયાં હતાં. બે છોકરાઓ બપોરે કૃષ્ણ સાગર તળાવમાં સ્વિમિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ...
The 73rd Foundation Day of Somnath Temple was celebrated
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ૭૩મા સ્થાપના દિવસની તાજેતરમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં કરવામાં આવેલા 7 સમુદ્ર અને 108...
Prime Minister Modi hailed the contribution of the bitter Patidar community in Kutch
કચ્છ કડવા પાટીદાર સમાજની શતાબ્દી નિમિત્તે તાજેતરમાં કચ્છના નખત્રાણામાં યોજાયેલા સનાતન શતાબ્દી સમારોહને એક વીડિયો સંદેશ દ્વારા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કડવા...
વિવાદાસ્પદ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાતમાં 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર સ્ટે મૂક્યો હતો. માનહાનીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરનારા સુરત ચીફ જ્યુડિશિયલ...
Prime Minister Modi launched projects worth Rs.4,400 crore in Gujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતની મુલાકાત દરમિયાન કુલ રૂ.4,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત...
Five people died after being crushed under the tires of a bus in Kalol
ગાંધીનગર જિલ્લાના કલોલમાં બુધવારે સવારે રાજ્ય પરિવહન નિગમની બસ બસ અને લક્ઝરી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા હતા અને...