ભારતના બહુચર્ચિત મહાઠગ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી હતી. ભૂતપૂર્વ પ્રવાસન પ્રધાનના ભાઈનો અમદાવાદમાં સિંધુભવન રોડ પર...
અમદાવાદ રિવરફ્રન્ટમાં સાબરમતી નદી ઉપર રૂ.૭૪ કરોડના ખર્ચે બનેલાં અને બહુ પ્રસિદ્ધિ પામેલા ફૂટઓવર બ્રિજ (અટલબ્રિજ) ઉપર લગાવવામાં આવેલાં જાડા કાચમાં તિરાડ પડ્યાના અહેવાલ...
મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ બુધવારે ગાંધીનગરની માણસા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મંદિરના બે ટ્રસ્ટીઓએ મંદિરને દાનમાં મળેલા રૂ.50 લાખનું સોનાની...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હનુમાન જયંતિના પ્રસંગે ગુરુવારે બોટાદના સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું...
ભારતમાં ગુરુવાર, 6 એપ્રિલે હનુમાનજીની શોભાયાત્રા સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પવનપુત્રમાં મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી...
અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)માંથી તાજેતરમાં રાજીનામું આપનારા ભૂતપૂર્વ એમડી આર એસ સોઢી રિલાયન્સ જૂથમાં જોડાઈ...
ભારતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે 4થી 6 એપ્રિલે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ આવવાની ધારણા છે. રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન...
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે 54 ગામ આંજણા ચૌધરી સમાજની બેઠકમાં યુવાનો પર ફેશનબેલ દાઢી રાખવા પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કરાયો છે....
કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં બુધવારે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી ગુજરાતી પરિવારના ચાર સભ્યો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. ગુજરાતી...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય (બીએપીએસ)ના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજ એક એપ્રિલથી કચ્છમાં છે. ૧૫ એપ્રિલ સુધી તેમના ભુજમાં રોકાણ દરમ્યાન વિવિધ ધાર્મિક...