ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી ભક્તિ કુબાવત અને મમતા સોનીએ પણ ભાજપમાં જોડાયા છે. અભિનેત્રી કામિની પટેલ, અભિનેત્રી જ્યોતિ શર્મા, અભિનેત્રી ફાલ્ગુની...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 બુધવાર, 2 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.. શહેરને પોલ્યૂશન ફ્રી અને સ્વચ્છ બનાવવા પર ખાસ ફોકસ કરતાં આ બજેટનું...
દેશના પ્રથમ ફાઇનાન્શિયલસેન્ટરમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના થશે
સરકાર ગાંઘીનગર ખાતેની ગિફ્ટી સિટીમાં વર્લ્ડ ક્લાસ વિદેશી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી આપશે. આ યુનિવર્સિટીઓ પર દેશના નિયમો...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો હોવા છતાં સરકારે ધોરણ-1થી 9 સુધીના બાળકોને 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. આમ...
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગત મંગળવાર, (25 જાન્યુઆરી) કથિત હિન્દુવાદી યુવક કિશન ભરવાડની હત્યાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર વ્યાપી હતી. હિન્દુવાદી સંગઠન સાથે સંકળાયેલા કિશન ભરવાડે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવાર (30 જાન્યુઆરી)એ મહાત્મા ગાંધીજીની 74મી પુણ્યતિથિએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કર્યુ હતુ....
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવાર, 28 જાન્યુઆરીએ યોજાયેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાયા બાદ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ 27...
ધંધુકાના ચકચારી કિશન ભરવાડ મર્ડર કેસમાં કથિત હત્યારાને રિવોલ્વરની વ્યવસ્થા એક મૌલવીએ કરી આપી હોવાનું નિવેદન ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું. આ મૌલવીની...
વન્યજીવ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. પાંચ વર્ષના સમયગાળા બાદ જામનગર જિલ્લામાં આવેલો પીરોટન ટાપુ મુલાકાત ફરી ખોલવામાં આવ્યો છે. જામનગર પાસે આવેલો...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોથી રાજકીય માહોલ ગરમાયેલો છે. એવામાં ચાર દિવસની ગુજરાત મુલાકાતે...