કચ્છ કડવા પાટીદાર સમાજની શતાબ્દી નિમિત્તે તાજેતરમાં કચ્છના નખત્રાણામાં યોજાયેલા સનાતન શતાબ્દી સમારોહને એક વીડિયો સંદેશ દ્વારા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કડવા...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાતમાં 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર સ્ટે મૂક્યો હતો. માનહાનીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરનારા સુરત ચીફ જ્યુડિશિયલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતની મુલાકાત દરમિયાન કુલ રૂ.4,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત...
ગાંધીનગર જિલ્લાના કલોલમાં બુધવારે સવારે રાજ્ય પરિવહન નિગમની બસ બસ અને લક્ઝરી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા હતા અને...
વલસાડ જિલ્લાના વાપીમાં સોમવારે સવારે બાઇક પર આવેલા માસ્કધારી બે હુમલાખોરોએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક શૈલેષ પટેલ (45) વાપી તાલુકામાં...
ગુજરાતીઓને ઠગ કહેવાના બદનક્ષીના કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટે સોમવારે ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો. આ મામલે 20મી મેના રોજ સુનાવણી યોજવામાં આવશે. આ સુનાવણી દરમિયાન...
ગુજરાતમાં તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે આશરે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થઈ જતાં હોવાથી આ વખતે સરકારે...
સુપ્રીમ કોર્ટ ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી અંગે 8મેએ સુનાવણી કરશે. આ ન્યાયિક અધિકારીઓમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ...
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રાજ્ય સરકાર દ્વારા દસમી ચિંતન શિબિર યોજાશે. આ ત્રિદિવસીય ચિંતન શિબિર ૧૯થી ર૧ મે દરમિયાન યોજાશે. જેમાં મુખ્ય...
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ઉપલબ્ધ પીવાના પાણી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની...
















