કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં બુધવારે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી ગુજરાતી પરિવારના ચાર સભ્યો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. ગુજરાતી...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય (બીએપીએસ)ના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજ એક એપ્રિલથી કચ્છમાં છે. ૧૫ એપ્રિલ સુધી તેમના ભુજમાં રોકાણ દરમ્યાન વિવિધ ધાર્મિક...
ભાવનગર જિલ્લાના તલગાજરડામાં શ્રી ચિત્રકૂટધામ ખાતે પૂજ્ય મોરારિબાપુની સંનિધિમાં ૪થી ૬ એપ્રિલ દરમ્યાન શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવાશે. પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે...
ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન-સંસદસભ્ય અને દાતા દિનશા પટેલ દ્વારા દાનની સરવાણી વહેવડાવવાનો અભિગમ યથાવત રાખતા રૂ. 1.51 કરોડના માતબર દાનનો સંકલ્પ કરવામાં...
ગુજરાતમાં આવેલા ટીયર-1 કેટેગરીમાં આવતા મોટા શહેરોના ગ્રાહકોની સરખામણીએ ટીયર-2 અને ટીયર-4ની કેટેગરીમાં આવતા નાના શહેરોનાં ગ્રાહકોએ તેમના છેલ્લા ઓનલાઇન શોપિંગના ઓર્ડરમાં 77 ટકા...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવાર, 31 માર્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો રંગારંગ પ્રારંભ થયો હતો. ઓપનિંગ સેરેમનો પ્રારંભ અરિજિત સિંહના સુરીલા સંગીતના પરફોર્મન્સ સાથે...
ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (31 માર્ચે)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની વિગતો જાહેર કરવાના એક આદેશને રદ કર્યો હતો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ડિગ્રી સર્ટિફિકેટ...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવાર, 31 માર્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો રંગારંગ પ્રારંભ થશે. ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદના, તમન્ના ભાટિયા અને અરિજિત સિંહ દર્શકોનું...
વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં ગુરુવારે રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો અને કેટલાંક વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ કોમી છમકલામાં કોઇ ઘાયલ...
દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના બેટ દ્વારકાની મંગળવારે મુલાકાત લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યની દરિયાઈ સીમામાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે...

















