છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નવા કેસોની સરખામણીએ ડિચ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વધી છે. અત્યારસુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાથી 15,944 પોઝિટિવ કેસ...
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ રવિવારે સવારે આ ચોમાસામાં પ્રથમ વખત સંપર્ણ ભરાયો હતો. ડેમમાં જળસ્તર 138.68 મીટર્સે પહોંચ્યું હતું, તેથી ...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન ત્રણ માર્ચે...
ગુજરાતમાં વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) 15 જૂનથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરશે અને રાજ્યના નાગરિકોને મફત વીજળીની માગણી કરશે. આમ આદમી પાર્ટીએ...
ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મંગળવારે જણાવ્યું હતું કે સ્કૂલોમાં તબક્કાવાર રીતે વર્ગ ચાલુ કરવામાં આવશે. આગામી સમયમાં કોર કમિટીની બેઠક મળશે, જે બાદ ધોરણ...
રોકાણકારો સાથે રૂ.2,700 કરોડના કથિત ફ્રોડના કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતાં
નેક્સા એવરગ્રીન નામની...
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા પાલિતાણાની હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પાલિતાણામાં...
યુએસથી દેશનિકાલ કરાયેલા ગુજરાતના 33 લોકો સાથેની બે ફ્લાઇટ્સ સોમવાર, 17 ફેબ્રુઆરીએ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. અમેરિકાએ 6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં...
ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)નું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે....
એર ઇન્ડિયાની ગુરુવારે (12 જુન) બપોરે અમદાવાદથી લંડન જતી, ૨૪૨ પેસેન્જર-કર્મચારીઓ સાથેની ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ થયાની 49 સેકન્ડમાં જ ધડાકાભેર...