કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે...
દેશના 78માં સ્વતંત્રતા દિવસની ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી નડીયાદમાં થઈ હતી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે જ્યારે 153 દર્દી સાજા થયા છે. આમ અત્યાર...
ગુજરાતમાં મંગળવારે સાત દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧,૫૦૦થી નીચે આવ્યો હતો, પરંતુ મૃત્યુઆંક 4000ને વટાવી ગયો હતો. સરકારે મંગળવારે સાંજે જારી કરેલી...
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી રાજ્યનો અને કદાચ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોર્ટ પરથી ટેલ્કમ પાવડર નામે આયાત...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અમદાવાદ એરપોર્ટ પરથી શુક્રવારે રૂા.6 કરોડના કોકેઈન સાથે એક આફ્રિકન પેડલરની ઝડપી લીધો હતો. આ પેડલર દુબઈથી કરોડનું કોકેઈન લઇને આવ્યો...
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના કડક પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે, એમ સરદાર સરોવર નર્મદા...
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા નિસર્ગ વાવાઝોડાની દિશા બદલાઈ જતાં હવે માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જ ત્રાટકશે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું...
અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો પ્રારંભિક તપાસ અહેવાલ 11 જુલાઈ સુધી આવવાની ધારણા છે. આ રીપોર્ટમાં વિમાન ક્રેશના સંભવિત કારણોનો પણ...