ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં બે દિવસથી ચૂંટણીસભા યોજીને ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કરી રહ્યાં છે. ગુરુવારે મોદીએ પાલનપુર, મોડાસા, દહેગામ...
ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં ભાજપના નેતા અને આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા મંગળવારે એક ચૂંટણીસભામાં ઈરાકના ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનનો એક નવો જ મુદ્દો લઈ આવ્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 23 નવેમ્બરે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં ચૂંટણી સભાઓ યોજી હતી. મહેસાણામાં ચૂંટણીસભામાં સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે...
ભાજપે વિધાનસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી બદલ છ વખતના ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત વધુ 12 નેતાને પક્ષમાંથી મંગળવારે સસ્પેન્ડ કર્યા હતા. ભાજપે...
ગુજરાતમાં ભાજપ સરકારના વહીવટનું પ્રમાણપત્ર મોરબી દુર્ઘટના છે, સરકાર આ દુર્ઘટના બાબતે જૂઠું બોલે છે અને બનાવની તપાસ માટે કોઈ એસઆઇટીની રચના કરાઈ હોય...
આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં સોમવાર (21 નવેમ્બર)એ હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો. ટોચના ત્રણ પક્ષોના ટોચના નેતાઓ રાજ્યભરમાં અનેક...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે માત્ર રાજ્યના લોકો જ નહીં, પરંતુ બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) અને ખાસ કરીને ગુજરાતીઓ તેમના મનપસંદ નેતા...
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપના પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળીએ છે, જ્યારે કોંગ્રેસના નેતા...
ગુજરાત ભાજપે તેના સાત બળવાખોર નેતાઓની રવિવારે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી...
ગુજરાત હાઇકોર્ટના જજના ટ્રાન્સફરના મુદ્દે હાઇકોર્ટના વકીલો હડતાલ પર ઉતર્યા હતા. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય વાય ચંદ્રચુડ જજ ટ્રાન્સફરના મુદ્દે હડતાળ પર ઉતરેલા...

















