ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 27 ઓગસ્ટે અમદાવાદમાં સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે રૂ.74 કરોડના ખર્ચે બનાવાયેલા આઇકોનિક અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું....
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો ચરખો કાંત્યો હતો....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસ માટે આગમન થયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ...
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ જ્ઞાતિના સ્નેહમિલન સમારોહના આયોજન થઇ રહ્યા છે.
ગાંધીનગર ખાતે તાજેતરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની...
કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિયેશન દ્વારા તાજેતરમાં કેનેડાના હેલિફેક્સ ખાતે 65મી કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ગુજરાતમાંથી ડેલિગેટ તરીકે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય અને ઓબ્ઝર્વર...
ગુજરાતમાં ભાજપ સરકારના પ્રધાનમંડળમાંથી બે પ્રધાનોના મહત્વના ખાતા પરત લઇ લેવાની ઘટના અંગે અનેક અટકળો ચાલી રહી છે ત્યારે બુધવારે સરકારના પ્રવક્તા અને પ્રધાન...
ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં 24 ઓગસ્ટ સુધીમાં માત્ર 70 દિવસમાં 100 ટકા વરસાદ નોંધાયો હતો, જે દાયકાનો સૌથી ઝડપી વરસાદ છે. ગુજરાતમાં સામાન્ય રીતે...
બહુચર્ચિત બિલ્કિસ બાનુ કેસના 11 દોષિતોને જેલમુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી સુનાવણી કરતા કોર્ટે ગુરુવારે...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક જ વર્ષમાં પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા રાજય સરકારે જન અભિયાન ઉપાડયું...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી વચનની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે બુધવારે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું...

















