ભારતના સન્માનના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય એ માટે વડોદરાના એક રાષ્ટ્રપ્રેમી છેલ્લા ૫૮ વર્ષથી અભિયાન ચલાવી રહ્યા...
ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ સહિતના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જળ સંસાધન વિભાગે જણાવ્યું હતું કે...
ફુગાવાને અંકુશમાં લેવા માટે ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે રેપો રેટમાં 0.50 ટકાનો મોટો વધારો કર્યો હતો. માર્ચથી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ...
તે વિધાનસભાની ચૂંટણી વખતે ખોટા દાવા કરવા માટે જાણીતા બનેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણી પહેલા આવો વધુ...
ભારતમાં 3 ઓગસ્ટ સુધી મંકીપોક્સના આઠ કેસ નોંધાયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.ગુજરાતના આરોગ્ય વિભાગના...
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો આ અનેરા અવસરે ભક્તોમાં શિવજીની પૂજા અર્ચનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો...
ગુજરાતમાં ચાલુ વર્ષના અંતિમ ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા ગઝલકાર મનહર ઉધાસ સહિતના કેટલાંક કલાકારો મંગળવારે ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી...
ભારતની આઝાદીના 75 વર્ષ 15મી ઓગસ્ટ 2022ના રોજ પૂરા થાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન ચાલુ કરવાની હાકલ કરી છે....
ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે તેના 10 ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી હતી....
ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહિનામાં ચોથી વખત રાજ્યની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે...

















