ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ની ગુજરાત સ્ટેટ બ્રાન્ચે યોગગુરુ બાબા રામદેવ સામે એફઆઇઆર દાખલ કરવાની માગણી કરતી અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. એલોપથી અને ડોક્ટર્સ...
ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું...
ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 1,681 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 71 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. રાજ્યમાં એક દિવસમાં 18 દર્દીઓનાં મોત...
કોરોના મહામારી અને બ્લેક ફંગસ બાદ રાજકોટમાં એસ્પરગિલોસિસ નામની ફંગસના કેસોમાં મોટો વધારો થયો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફંગસના 100થી વધુ દર્દી સારવાર...
અમદાવાદમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે નિર્ધારિત કરાયેલા આશરે 78 ટકાથી વધુ બેડ ખાલી પડ્યા છે. ખાનગી...
ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 1871 કેસો નોંધાયા હતા અને સામે 5,146 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 25 દર્દીઓના મોત થતાં...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાથી માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને માસિક રૂ.4,000થી 6,000ની આર્થિક સહાય આપવા માટે શનિવારે બાલસેવા યોજનાની જાહેરાત કરી હતી.
રૂપાણીએ જણાવ્યું હતું...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ શનિવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ રૂપાણીએ જણાવ્યું હતું...
એકે હજારા ગુજરાતી મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢી અન્યોને પણ સફળ બનવાની પ્રેરણા પુરી પાડે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે રાજકોટની...
ગુજરાતમાં 17મેએ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે ગુરુવારે રૂ.500 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીના...