ગુજરાતમાં કોરોનાના નવા વેરીઅન્ટ-ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સોમવારે સાંજે એક કેસ સુરતમાં નોંધાતા રાજ્યમાં કુલ કેસ સંખ્યા ચાર પર પહોંચી છે....
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ સહિત સંસ્થાનના...
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યૂને કારણે રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 44 વર્ષ હતી. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના...
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત અને અન્ય લોકોના આકસ્મિક અવસાનથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. પરંતુ તેમની વિરુદ્ધ થયેલી અપમાનજનક ટીપ્પણીને પગલે ગુજરાત અને...
અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ કરતા કરતા નશીલા પદાર્થને રવાડે ચઢી ગયેલી સુખી સંપન્ન ઘરની 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી...
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત સપ્તાહે બે દિવસની દુબઈની મુલાકાતે ગયા હતા. તેમણે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2022 અંતર્ગત દુબઇની દ્વિ-દિવસીય...
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજશ્રીનો (તિથિ પ્રમાણે એટલે કે માગસુર સુદ આઠમ )ના...
સૌરાષ્ટ્રના ગીર પંથકની કેસર કેરી તેની મીઠાશ માટે વિશ્વભરમાં જાણીતી છે. આ કેરીની દેશ-વિદેશમાં નિકાસ થાય છે. પરંતુ આ વર્ષે હજુ પણ કેસરના આંબા...
ગુજરાતમાં 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમીટ માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળના એક પ્રતિનિધિમંડળ બે દિવસ દુબઈના પ્રવાસ ગયું હતું. આ દરમિયાન રોડ શો...
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે ગુજરાત સરકારે શુક્રવારે આઠ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂને 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. રાજ્યના જે આઠ મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂ...

















