અમદાવાદના આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાના નિર્ણય સામે મંગળવારે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારોની રજૂઆત કરી હતી કે...
ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધનો કાયદો 15 જૂન 2021થી અમલી બન્યો છે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી છે, પરંતુ સોમવારે કોરોનાથી છ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 10,000ને પાર કરી ગયો હતો. રાજ્યમાં 406 નવા...
કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે ગુજરાત સરકારે સોમવારે એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્લાન હેઠળ સરકાર રાજ્યમાં મેડિકલ ઓક્સિજન, વેન્ટિલેટર,...
Renovation of Kejriwal's house at a cost of Rs 45 crore
આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના વ્યાપમાં વધારો કરવા સોમવારે અમદાવાદની મુલાકાતે આવેલા પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી...
Fear of a new wave of Corona in India since January
કોરોનાની ઘાતક બીજી લહેર બાદ અમદાવાદમાં આશરે 70 ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડી ડેવલપ થઈ છે, એમ પાંચમાં સેરોપ્રિવેલન્સ સરવેમાં જણાવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે વેક્સીનેશનને પણ વેગ મળી રહ્યો છે. શનિવાર સુધીમાં રાજ્યમાં કોરોના રસીકરણના બે કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં બે...
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની એક દિવસની મુલાકાત લેશે. રવિવારે ગુજરાતીમાં ટ્વીટ...
Senior Gujarat Congress leader Mohan Singh Rathwa joined BJP
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે રાજકીય ગતિવિધી તેજ બની હતી. ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે શુક્રવારે ભાજપના નેતા સાથે અલગ-અલગ બેઠક યોજી હતી. તેનાથી...
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. શુક્રવારે ભગવાન જગન્નાથ...