કોરોના મહામારીને કારણે મોકુફ રાખવામાં આવેલી ધોરણ-12ની બોર્ડ પરીક્ષા પહેલી જુલાઇથી લેવાનો રાજ્ય સરકારે મંગળવારે નિર્ણય કર્યો હતો. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને...                
            
                    અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે સવારે ભીષણ આગ ફાટી નીકળતા આશરે 30 ઝુંપડા બળીને ખાખ થયા હતા. જોકે આ...                
            
                    ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના દૈનિક કેસની સંખ્યા છેલ્લાં 50 દિવસમાં સૌથી ઓછી રહી હતી અને રિકવરી રેટ વધીને 90 ટકા થયો હતો. સોમવારે કોરોનાના...                
            
                    ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતું મ્યુકરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દરરોજ...                
            
                    ભારતમાં કોરોના મહામારી વચ્ચે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના કેસમાં મોટો વધારો થયો છે. દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી જ અત્યાર...                
            
                    ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે ગુજરાતની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો...                
            
                    ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી...                
            
                    રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી અને રાજયના મુખ્યમંત્રીશ્રી હવામાં ઉડીને નિરીક્ષણ કર્યું...                
            
                    ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે ૧૪મી...                
            
                    ગુજરાત સરકારે મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કર્યા બાદ રાજ્યમાં બાળકમાં મ્યુકરમાઈકોસિસનો પ્રથમ કેસ નોંધાયો હતો. અમદાવાદમાં એક 13 વર્ષના કિશોરનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું...                
            
            













