ભારત સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવારે જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાના મહાત આપી હતી. તેમનો કોરોના રિપોર્ટ રવિવારની સવારે નેગેટિવ આવ્યો હતો. રૂપાણીને 15 ફેબ્રુઆરીએ કોરોનાનું સંક્રમણ થયું હતું. આ...
ગુજરાતની છ મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાયેલી ચૂંટણીમાં મતદાતામાં ઉત્સાવનો અભાવ જોવા મળ્યો હતો અને નીરસ મતદાન થયું હતું. છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં...
ગુજરાત સરકારે કેવડીયા ખાતે નિર્માણ થયેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વધુ એક પ્રવાસન આકર્ષણ નજરાણા રૂપે એક અને...
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો રન-વે એપ્રિલ મહિનામાં 20થી 30 એપ્રિલ દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન કુલ 62 ફ્લાઇટ્સ બંધ રહેશે. રન-વે પર રીસરફેસિંગની કામગીરી માટે...
‘’ભારતની ધરા પર ભગવાન શ્રીરામચંદ્રજીનું અવતરણ અનેક લોકોના ઉદ્વાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઇએ કે ભગવાન રામે રાવણને માર્યો નહોતો પણ...
ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શુક્રવારે શાંત થયા હતા.પ્રચારના છેલ્લાં દિવસે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ રેલીઓ...
New Jantri rates will come into force in Gujarat from April 15
ગુજરાતમાં સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ જંત્રીના દરોમાં વધારો કરવાની વિચારણા ચાલુ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં જંત્રીના દરોમાં સુધારો કરવાની પ્રક્રિયા શરુ કરવામાં...
Corona test mandatory for travelers from 5 countries in India
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટમાં કોરોના વિસ્ફોટ થયો હતો. આ એપાર્ટમેન્ટમાં રહેતા 103 લોકોના કોરોના રિપોર્ટ મંગળવાર, 16 ફેબ્રુઆરીએ પોઝિટિવ આવ્યા હતા. 6 ફેબ્રુઆરીએ...
ગુજરાતમાં 21 અને 23 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલા જ ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે....