ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર...
રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે ૨૦૬ જળાશયોમાંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૪ જળાશયો-ડેમ ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે જશે તેવી સંભાવના છે. 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. તેઓ ગાંધીગનર અને અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં...
એર ઇન્ડિયા અને વિસ્તારાના મર્જર માટેની જરૂરી નિયમનકારી મંજૂરી મળી ગયા પછી એર ઈન્ડિયાના વડા કેમ્પબેલ વિલ્સને શુક્રવાર, 30 ઓગસ્ટે જણાવ્યું હતું કે વિસ્તારાના...
હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરીને ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. છેલ્લા એક વર્ષમાં અદાણીની સંપત્તિ 95...
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની હેઠળ અમદાવાદ સ્થિત પ્રખ્યાત SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરમાં સંતો અને વિદ્યાર્થીઓએ ફૂડ પેકેટો જાતે...
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધીને શુક્રવાર 30 ઓગસ્ટે વાવાઝોડામાં ફેરવાઈ...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદને પગલે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની 29 ઓગસ્ટે મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન સૌપ્રથમ હવાઈ...
ગુજરાતમાં ચાર દિવસના ભારે વરસાદને પગલે ગુરુવાર 29 ઓગસ્ટે પણ વડોદરા, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ વિકટ રહી હતી. બીજી તરફ આર્મી અને...
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સૂચનાથી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ૪૦ સ્વયંસેવકો ત્રણ દિવસથી વધુ સમય માટે પૂરગ્રસ્ત વડોદરામાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટસ...