ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર સોમવારે થયેલા ભયાનક ભૂસ્ખલમાં સુરતના તીર્થયાત્રી સહિત પાંચ લોકોના મોત થયા હતાં અને ત્રણ ઘાયલ થયા હતા.મંગળવારે...
ભારતમાં ચાઇનીઝ લસણ સામે 2014થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ગેરકાયદે રીતે આવતા આ વિદેશી ચલણ સામે ગુજરાતના વેપારીઓએ મંગળવારે ઉગ્ર વિરોધ ચાલુ કર્યો...
મોદી સરકારે સોમવારે ગુજરાતના સાણંદમાં રૂ.3,307 કરોડનું સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનિસ સેમિકોનની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પ્લાન્ટમાં દરરોજ 6.3 મિલિયન ચિપ્સ બનાવવાની...
ભારતની મુલાકાતે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં સોમવારે વ્યાપક...
સુરતના સૈયદપુરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગણપતિ પંડાલ પર મુસ્લિમોના પથ્થરમારા પછી બીજા દિવસે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો...
સુરતના વરિયાવી લાલ ગેટ વિસ્તારમાં રવિવાર રાત્રે ગણેશ ઉત્સવના પંડાલ પર મુસ્લિમોના ટોળાના પથ્થરમારા પછી કોમી તંગદિલી સર્જાઈ હતી. પોલીસે ઓછામાં ઓછા 37 લોકોને...
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે વરસાદના થોડા દિવસો પછી આશરે ચાર દિવસમાં એક રહસ્યમય બિમારીને કારણે ચાર બાળકો સહિત 13 લોકોના મોત થયા હતાં. ડોકટરો...
કોરોના મહામારી પછી ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો (NRI)ની બેન્ક ડિપોઝિટમાં ઉછાળો આવ્યો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)-ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ અમદાવાદ જિલ્લામાં NRI થાપણોમાં...
પાકિસ્તાને એક આશ્ચર્યજનક દાવો કરીને જણાવ્યું છે કે, ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો છે. પાકિસ્તાનની જિયો ટીવીના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના...
સુરેન્દ્ર નગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતા જગવિખ્યાત ત્રણ દિવસના તરણેતરના મેળાનો શુક્રવાર, 6 સપ્ટેમ્બરે પ્રારંભ થયો હતો. આ વર્ષે તરણેતરના મેળામાં...