રાજકોટમાં આશરે રૂ.100 કરોડના ખર્ચે એક વર્ષ પહેલા તૈયાર થયેલા બ્રિજમાં તિરાડ દેખાતા વહીવટીતંત્ર દોડતું થયું હતું. શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલ ટ્રાય...
Five people died after being crushed under the tires of a bus in Kalol
બનાસકાંઠાના દાંતા તાલુકામાં સતલાણસા રિક્ષા અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં ચારના મોત થયા હતા અને આઠ વ્યક્તિને ઇજા થઈ હતી. પોલીસે આ ઘટનાની તપાસ...
અમદાવાદ ખાતેના સાયન્સ સિટીમાં નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે લોકાર્પણ કર્યું હતું. ૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે ૧૦,૦૦૦ ચોરસ...
કંગના રનૌતે ગુરુવારે ગુજરાતના દ્વારકામાં દ્વારકાધીશ મંદિર (જગત મંદિર)ની મુલાકાત લીધી હતી અને રાજકારણમાં પ્રવેશ કરવાના સંકેત આપ્યા હતા. ગુજરાત ટ્રીપની ઘણી તસવીરો શેર...
અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર બુધવારે ડોમેસ્ટિક ટર્મિનલ T-1 ખાતે સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાનો પ્રારંભ કરાયો હતો. આ ફેસિલિટીનો હેતુ...
ઝાયડસ લાઇફસાયન્સે 68 મિલિયન GBP (લગભગ રૂ. 689 કરોડ)માં યુકે સ્થિત લિક્મેડ્સ ગ્રૂપને હસ્તગત કર્યું છે. અમદાવાદ સ્થિત ગ્રૂપ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઝાયડસ...
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને અન્ય રાજ્યોના લગભગ 50 જેટલા અગાઉના રાજવી પરિવારોના વંશજોનું અમદાવાદમાં કડવા પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા શાલ...
સરદાર પટેલની જન્મજયંતિએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે...
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતિએ ભારતના લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપી હતી...
સરદાર પટેલની જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી. આ હેરિટેજ ટ્રેન એકતાનગરથી અમદાવાદ સુધી દોડશે, જે...