ગુજરાતમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૪૮ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય...
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથમાં ફસાયેલી ગુજરાતના 17 યાત્રાળુઓને શુક્રવારે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા. કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ...
અમદાવાદ અને સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસે 2023માં દૈનિક સરેરાશ 2,800 પાસપોર્ટ ઇશ્યૂ કર્યું હતાં. આની સાથે રાજ્યમાં માત્ર એક વર્ષમાં 10.12 લાખ પાસપોર્ટ જારી...
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી સોમવાર, 29 જુલાઇએ આખરે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં મેઘસવારી આવી પહોંચી હતી. રાજ્યના કુલ 252માંથી 203 તાલુકામાં વરસાદ નોંધાયો...
દિલ્હીની એક કોર્ટે સોમવાર, 29 જુલાઇએ નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને 23 વર્ષ જૂન બદનક્ષીના કેસમાં સ્થાનિક કોર્ટે ફટકારેલી પાંચ મહિનાની સાદી કેદની...
ગુજરાતના 193 તાલુકામાં સોમવાર, 29 જુલાઇએ 6.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 8 કલાકમાં 6.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મહેસાણા...
નવી દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોની બે દિવસની 'મુખ્યમંત્રી પરિષદ'માં વિકસિત ભારતના એજન્ડાનું મંથન કરવામાં આવ્યું હતું.
બેઠકના બીજા દિવસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું...
વિદેશ મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. 2022માં આ સંખ્યા 0.75...
કારગિલ વિજય દિવસના અવસરે ગુજરાત સહિતના ભાજપ શાસિત છ રાજ્યોએ શુક્રવારે રાજ્ય સરકારની નોકરીઓ માટેની ભરતીમાં અગ્નિવીર માટે અનામતની જાહેરાત કરી હતી. સશસ્ત્ર દળોમાં...
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક લોકો વર્ષાઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી...

















