ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતિએ ભારતના લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપી હતી...
સરદાર પટેલની જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી. આ હેરિટેજ ટ્રેન એકતાનગરથી અમદાવાદ સુધી દોડશે, જે...
સુપ્રીમ કોર્ટે સોમવારે જૂનાગઢ જિલ્લાના ત્રણ પોલીસને એક વ્યક્તિને કસ્ટડીમાં ટોર્ચર કરવા બદલ નીચલી હાઇકોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી હતી. આ કેસમાં મેજિસ્ટ્રિયલ કોર્ટે...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 30 ઓક્ટોબરે બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરમાં આવેલ દેવી અંબાના પ્રસિદ્ધ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી...
રાજકોટમાં શરદપૂનમની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા 'માડી 'ગરબા ઉપર ગરબે રમીને સર્વાધિક સંખ્યામાં એક સ્થળે ગરબે રમવાનો વિશ્વ વિક્રમ બન્યો હતો. 1.21 લાખ...
સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પૂરતું પાણી છોડવાનો મુદ્દો નર્મદા કંટ્રોલ ઓથોરિટીને સોંપવામાં આવેલો છે કે નહીં તે અંગેની સુપ્રીમ કોર્ટે કેન્દ્ર...
સુરતમાં શનિવારે એક જ પરિવારના સાત સભ્યો સામૂહિક આત્મહત્યા કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઇ હતી. શહેરના પાલનપુર પાટિયા વિસ્તારની આ ઘટનામાં તમામ સાત...
ગુજરાતમાં 27 ઑક્ટોબરથી યાત્રાધામો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. 31 ઑક્ટોબર સુધી એટલે કે 5 દિવસ ચાલનાર આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યના...
દિવાળીના તહેવારને ધ્યાને રાખીને રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત એસ. ટી નિગમે વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને...
સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરસ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પૂજા...