ગુજરાતમાં છેલ્લાં એક સપ્તાહથી પડી રહેલા ભારે કમોમસી વરસાદને પગલે લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષેને મોકૂફ રાખવાનો વહીવટી તંત્ર અને...
ગુજરાતના નર્મદા જિલ્લાના એક્તાનગરમાં મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શુક્રવાર 31 ઓક્ટોબર 2025એ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય એકતા...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા સર્વેક્ષણ કરવાનો બુધવારે આદેશ આપ્યો હતો. બીજી તરફ 30 ઓક્ટોબરે પણ મોટાભાગના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 30 ઓક્ટોબરથી કેવડિયા ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે.
ગુરુવારે સાંજે, પીએમ કેવડિયાના...
સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતીની બુધવારે પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. વીરપુર ખાતે દેશ-વિદેશથી ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે...
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્ટોબરે ગુજરાતના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભવ્ય ઉજવણી કરાશે....
અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે મંગળવાર, 28 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર દિવસમાં ગુજરાતના કુલ 251માંથી 219 તાલુકામાં 2થી 12 ઇંચ સુધીના ભારેથી અતિ...
અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે મંગળવાર, 28 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર દિવસમાં ગુજરાતના કુલ 251માંથી 219 તાલુકામાં 2થી 12 ઇંચ સુધીના ભારેથી અતિ...
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિતના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં મતદાર યાદીના ખાસ સઘન સુધારના (SIR)ના બીજા તબક્કાની સોમવાર, 27 ઓક્ટોબરે જાહેરાત કરી...
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશનને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારે સતત બીજા દિવસે હળવાથી ભારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 31...














