શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે...
પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 12 નવેમ્બરે પ્રારંભ થશે. આ વર્ષની પરિક્રમાના દિવસોમાં એક દિવસનો ઘટાડો કરાયો છે.36 કિમી લાંબી આ પરિક્રમા 15 નવેમ્બર...
રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર અને ગુજરાતના વિવિધ શહેરોમાં આઠમી નવેમ્બરે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો...
ગુજરાત સરકારે સોમવારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી હતી અને તેના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા યમલ વ્યાસની નિમણૂક કરી...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદી પરના કુલ 20માંથી 12 બ્રિજનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના 120-મીટર લાંબા...
ગુજરાત સરકારે બુધવાર, 23 ઓક્ટોબરે આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે નુકસાન વેઠનારા ખેડૂતો માટે રૂ.1,419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત...
ગુજરાતમાં જંગી પ્રમાણમાં ડ્રગ્સ જપ્તીનો સિલસિલો ચાલુ રહ્યો છે. ભરુચ અને સુરત જિલ્લામાં પોલીસે એક ઓપરેશન હાથ ધરીને રૂ 2.14 કરોડની કિંમતનું 2 કિલોગ્રામથી...
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામમાં શનિવારે સાંજે વીજળી પડતા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતાં. આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ...
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ગુરુવારે જારી કરેલા શિયાળાના સમયપત્રકમાં મુજબ સુરતથી બેંગકોકની ચાર વીકલી ફ્લાઇટ્સ ચાલુ થશે. આ ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસ ઓપરેટ...
ગુજરાત સરકારે મંગળવારે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં રાજ્યમાં એકમો સ્થાપવા માંગતા ઉદ્યોગસાહસિકોને સબસિડી અને નાણાકીય પ્રોત્સાહનો ઓફર કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં...