ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બુધવાર, 27 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. લોકોએ ભગવાન ગણેશનું તેમના ઘરો, આવાસ સંકુલો અને જાહેર મંડપોમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે 25 ઓગસ્ટે રાજ્યને કુલ રૂ.5,477 કરોડ વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ પછી અમદાવાદમાં...
છેલ્લાં એક સપ્તાહથી સતત ધોધમાર વરસાદને પગલે આખુ ગુજરાત તરબોળ બન્યું હતું. વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા હતાં અને...
ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવાર, 20 ઓગસ્ટે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર સહિતના છ જિલ્લામાં 13 ઇંચ સુધીના વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ...
જૈનોના પર્યુષણ પર્વની પૂર્વસંધ્યાએ જ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ મંગળવાર, 19 ઓગસ્ટના સાંજે ૬:૦૭ કલાકે અમદાવાદના સાબરમતી જૈન સંઘ ખાતે કાળધર્મ પામતા...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના...
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડી કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી જન્માષ્ટમીની ત્રણ દિવસની જાહેર રજા દરમિયાન ₹25 કરોડથી વધુના હીરા અને રોકડ રકમની ચોરી થઈ...
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા...
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારનો સત્તાવાર ધ્વજવંદન સમારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ત્રિરંગો ફટકાવ્યો હતો.આ...
પાર-તાપી-નર્મદા લિંકિંગ પ્રોજેક્ટની વિરુદ્ધમાં 14 ઓગસ્ટે આદિવાસીઓએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં મહારેલી કાઢી હતી. કોંગ્રેસે આયોજિત કરેલી આદિવાસીઓની આ મહાસભામાં મોટાપાયે આદિવાસીઓ એકઠા થયા હતા...
















