વડોદરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં જળસ્તરમાં વધારાને કારણે 27 અને 29 ઓગસ્ટની વચ્ચે 24થી વધુ મગરો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા હતાં અને તેમને...
ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારાને કારણે વડોદરામાં તારાજી સર્જાયા પછી ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રૂ. 1,200 કરોડના વિશ્વામિત્રી રિવાઇવલ એન્ડ રિડેવલપમેન્ટ...
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની હેઠળ અમદાવાદ સ્થિત પ્રખ્યાત SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરમાં સંતો અને વિદ્યાર્થીઓએ ફૂડ પેકેટો જાતે...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદને પગલે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની 29 ઓગસ્ટે મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન સૌપ્રથમ હવાઈ...
ગુજરાતમાં ચાર દિવસના ભારે વરસાદને પગલે ગુરુવાર 29 ઓગસ્ટે પણ વડોદરા, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ વિકટ રહી હતી. બીજી તરફ આર્મી અને...
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સૂચનાથી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ૪૦ સ્વયંસેવકો ત્રણ દિવસથી વધુ સમય માટે પૂરગ્રસ્ત વડોદરામાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટસ...
ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારાને કારણે ગુજરાતના વડોદરા શહેરના ઘણા વિસ્તારો બુધવાર, 28 ઓગસ્ટે સતત બીજા દિવસે પણ પાણીમાં ડૂબેલા રહ્યાં હતા...
વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં મંગળવારે પણ 12 ઇંચથી વધુ વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા....
રાજ્યમાં ચોમાસાની ચાલુ સિઝનમાં મંગળવાર, 27 ઓગસ્ટ સુધી વાર્ષિક સરેરાશના આશરે 100 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 879.96 મીમી (આશરે 34.60 ઇંચ) વરસાદ...
ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે મંગળવાર 27 ઓગસ્ટે સતત ત્રીજા દિવસે અતિ ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. અવિરત વરસાદ વચ્ચે...