વોટફોર્ડ સ્થિત ભક્તિવેદાંત મેનોર ખાતે ગુરુવાર તા. 26 માર્ચના રોજ રામ નવમી ઉત્સવનું આયોજન કકરવામાં આવ્યું હતું. શાંતિ અને આધ્યાત્મિક વારસાની ગહન ભાવના વચ્ચે...
યુએસએના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલ જનરલ ડૉ. કે. શ્રીકર રેડ્ડીએ 27 માર્ચ, 2026 ના રોજ ડેનવરમાં યોજાયેલા એક કોમ્યુનિટી રીસેપ્શનમાં કોલોરાડોના જીવંત ભારતીય...
ભારતની લો-કોસ્ટ એરલાઇન ઇન્ડિગોએ મંગળવારે બ્રિટિશ એરવેઝના ભૂતપૂર્વ વડા વિલિયમ વોલ્શને તેના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતાં. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે અચાનક રાજીનામું આપ્યાના...
ICC, JVB હ્યુસ્ટન અને જૈન સોસાયટી ઓફ હ્યુસ્ટનના સહયોગથી તા. 28 માર્ચના રોજ મહાવીર જયંતિ ઉજવણીનું આયોજન હ્યુસ્ટન સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા કરવામાં...
પરિવર્તનની ઉજવણી કરવામાં આવી હતી અને બોસ્ટનમાં ભારતના પ્રથમ કોન્સ્યુલ જનરલ શ્રી એસ. રઘુરામ અને ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રીમતી શ્રુતિ પુરુષોતમનું સ્વાગત કરવા માટે...
એકતા અને સમુદાયની ભાવનાના આ જીવંત પ્રદર્શનમાં ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું પ્રતિનિધિત્વ કરતા કોન્સ્યુલ ગિરીશ જુનેજા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય રાજદ્વારી...
મધ્ય-પૂર્વમાં યુદ્ધને પગલે અમેરિકન ડોલર સામે ભારતના રૂપિયાએ સોમવાર, 30 માર્ચે પ્રથમ વખત 95ની મહત્ત્વની સપાટી પણ ગુમાવી હતી. જોકે સેશનના અંત 94.78ના સ્તરે...
રશિયાએ સોમવારે જાસૂસીના આરોપસર એક બ્રિટિશ રાજદ્વારીને હાંકી કાઢ્યાં હતાં અને તેમને બે અઠવાડિયામાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.
ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ જણાવ્યું હતું...
ઇરાન સામે 28 ફેબ્રુઆરીએ આક્રમણ કર્યા પછી કોઇ મોટી સફળતા ન મળ્યાં પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ કરીને તહેરાનના આશરે...
કેન્દ્રીય કેબિનેટે પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે સુધારેલી UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાને બુધવારે બહાલી આપી હતી. આ સુધારી યોજના હેઠળ રાજ્ય...

















