ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા અધિક માસ પ્રસંગે પ. પૂ. રાજરાજેશ્વર ગુરૂજીના સાન્નિધ્યમાં બાગેશ્વર સરકારની શ્રી રામ કથાનું આયોજન તા. 22થી તા. 28 જુલાઈ...
વિન્ડરશની 75મી એનિવર્સરીની સમગ્ર બ્રિટનમાં ઉજવણી કરાઇ હતી. ઉજવણીના ભાગરૂપે 22 જૂનની વર્ષગાંઠ નિમિત્તે સંસદના ગૃહો અને હોમ ઓફિસ સહિત 200થી વધુ સ્થળોએ વિન્ડરશ...
પૂર્વ વડા પ્રધાન બોરીસ જૉન્સન રાજીનામુ આપ્યા બાદ કોવિડ ગાઇડલાઇન્સના ભંગ બદલ વિવાદે ચઢેલા છે ત્યારે ધ ઇન્સ્ટન્ટ સન્ડે ટાઇમ્સ બેસ્ટસેલર પુસ્તક ‘’જૉન્સન એટ...
ભારતીય મૂળના ટોરી પીઅર લોર્ડ રેમી રેન્જરે તેમની વર્તણૂક 'બુલીઇંગ અને હેરેસમેન્ટ' સમાન હોવાનું અને સંસદીય આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનું એક તપાસમાં બહાર...
ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન લોકડાઉન નિયમોનો ભંગ કરતી ડાઉનીંગ સ્ટ્રીટમાં યોજાયેલી પાર્ટીઓ અંગે સંસદમાં જાણીજોઈને ખોટું બોલ્યા હોવાનું બહાર આવ્યા બાદ સોમવારે તા....
ઈંગ્લેન્ડમાં છરાબાજીના હુમલાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ભારતીય મૂળના ત્રણ લોકોના જીવ ગયા બાદ યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને સોમવારે પોલીસને છરાબાજીના ગુનાઓ પર કાબૂ...
બ્રિટનમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા લોકોને પકડવા માટે સરકારે લાલ આંખ કરી છે અને સુરક્ષા એજન્સીઓએ ઠેર ઠેર દરોડા પાડી 20 દેશોના 105ની ધરપકડ...
બેન્ક ઑફ ઇંગ્લેન્ડે ગુરુવારે વ્યાજદરમાં વ્યાજદરમાં 0.50 ટકાનો ધારણા કરતાં મોટો વધારો કર્યો હતો. બ્રિટનમાં ફુગાવામાં લાંબા સમય સુધી ઘટાડો ન થવાના સંકેત મળ્યા...
પંજાબમાં ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલસિંહના ગુરૂ મનાતા અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના વડા અવતાર સિંહ ખાંડાનુ લંડન ખાતે ગત સપ્તાહે મોત થયુ હતું. બ્રિટનના...
વડાપ્રધાન ઋષિ સુનકના રાજકીય સલાહકાર અમીત જોગિયાને આ સપ્તાહે બકિંગહામ પેલેસમાંથી એક સન્માન સમારંભમાં એમબીઇનો ખિતાબ એનાયત કરાયો હતો. રાજનીતિ અને જાહેર સેવામાં યોગદાન...