લોર્ડ જીતેશ ગઢીયાએ પાર્વતીબેનને શબ્દાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’મહારાણીનું જે દિવસે અવસાન થયું તે જ દિવસે પૂ. પાર્વતીબેન સોલંકીનું અવસાન થયું તે સમાચાર...
છેલ્લા કેટલાય સમયથી સ્કોટલેન્ડ યુનાઇટેડ કિંગ્ડમમાંથી આઝાદ થવા માટે પ્રયાસ કરી રહ્યું છે અને એવી અટકળો કરવામાં આવી રહી છે કે રાણીનું નિધન સ્કોટલેન્ડની...
મહારાણીના અંતિમ સંસ્કાર સોમવાર 19 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે કરવામાં આવશે અને ત્યારે બાદ તેમના દેહને વિન્ડસરના સેન્ટ જ્યોર્જ...
બ્રિટનના ડ્યુક ઓફ સસેક્સ - પ્રિન્સ હેરીએ સોમવારે પ્રથમ વખત તેમની "ગ્રેની" ક્વીન એલિઝાબેથ IIને શ્રદ્ધાંજલિ આપી તેમની "સહજ સલાહ અને પ્રેમાળ સ્મિત"ને યાદ...
સોમવાર, સપ્ટેમ્બર 19, લંડનમાં વેસ્ટમિંસ્ટર એબી ખાતે યોજાયેલા મહારાણીના ફ્યુનરલમાં આવનારા વિશ્વના નેતાઓને ખાનગી જેટને બદલે કોમર્શિયલ ફ્લાઈટ્સનો ઉપયોગ કરવા અને લંડનમાં આસપાસ જવા...
શનિવાર તા. 10ના રોજ લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં યોજાયેલા પ્રાચીન પરંપરા અને રાજકીય પ્રતીક સમા ઐતિહાસિક સમારોહમાં બ્રિટનના નવા રાજા તરીકે કિંગ ચાર્લ્સ IIIની...
જલારામ મંદિર લેસ્ટર દ્વારા મહારાણીનો ફોટો મૂકી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ખાતે 10 દિવસ સુધી કોન્ડોલન્સ બુક રખાઇ છે. જલારામ બાલ...
બકિંગહામ પેલેસે જાહેર જનતાના સભ્યો માટે આખરી દર્શન કરવા માટે વિગતવાર એડવાઈઝરી જારી કરી છે. આ દર્શન માટે 30 કલાક જેટલી લાંબી કતારો લાગે...
કિંગ ચાર્લ્સ III એ સોમવારે બ્રિટનના રાજા તરીકે પ્રથમ વખત સંસદને સંબોધન કરી રાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’મારી ડાર્લિંગ માતાએ...
ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસે જણાવ્યું છે કે, ફિક્સ એનર્જી બિલ ધરાવનારા લોકોને ઓટોમેટિક ડિસ્કાઉન્ટ મળશે ને તેમના ટેરિફમાં આપમેળે ઘટાડો જોવા મળશે અને લોકોને આ...