ભારતની સુપ્રીમ કોર્ટે સરકારને મંગળવારે સલાહ આપી હતી કે જો ભાગેડુ બિઝનેસમેન રૂપિયા ચૂકવવા તૈયાર છે તો તેમને ભારત પાછા આવવા દેવા અને તેમની...
લંડનની હોસ્પિટલમાં કામ કરતા 40 વર્ષના એક મહિલા ડોક્ટરે સોમવાર, 31 જાન્યુઆરીએ દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાન કથિત રીતે આત્મહત્યા કરી...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે સોમવાર, 31 જાન્યુઆરીએ સંસદના બજેટસત્રનો પ્રારંભ થયો હતો. સંસદનાં બંને ગૃહોને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ કોરોના મહામારી દરમિયાન ચલાવવામાં આવી...
સ્ટીલ સેક્ટરની વિશ્વવિખ્યાત કંપનીના માલિક અને ભારતીય મૂળના બિઝનેનસમેન અનિલ અગ્રવાલ ભારતની જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની બીપીસીએલના ખાનગીકરણ પર મીટ માંડીને બેઠાં છે....
વૈષ્ણવ સંઘ ઓફ યુકે, શ્રીજી ધામ હવેલી – નેશનલ હવેલી એન્ડ કોમ્યુનીટી સેન્ટર યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી (કડી-મદાવાદ)ના આશીર્વાદ સાથે રવિવાર...
યુકેમાં વિદેશથી આવતા ડબલ-રસી મેળવનાર પ્રવાસીઓએ 11 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યા પછી કોરોનાવાયરસ ટેસ્ટીંગ કરાવવું પડશે નહિં. એટલે કે પાત્ર મુસાફરોએ હવે પોસ્ટ-અરાઇવલ...
એક્સક્લુઝીવ
સરવર આલમ દ્વારા
એમપી નુસરત ગનીએ પોતાના 'મુસ્લિમપણાં'ના કારણે મંત્રી પદની ફેરબદલમાં કાઢી મૂકવામાં આવી હોવાના દાવા પછી કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રભાવશાળી ટોરી રાજકારણીએ કહ્યું...
તાજેતરના એક સર્વેમાં બુકીઓનું કહેવું છે કે ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનક વડા પ્રધાન પદ માટે શ્રેષ્ઠ મત મેળવી રહ્યા છે. શ્રી સુનક અને...
ચાન્સેલર ઋષિ સુનકે વડા પ્રધાન બોરિસ જૉન્સનને તેમનો સંપૂર્ણ ટેકો આપવાનો ઇનકાર કરતા તેમના નેતૃત્વની અટકળોને વેગ મળ્યો હતો.
ઋષિ સુનકે પાર્ટીગેટ વિવાદ પર બોરિસ...
વડા પ્રધાન બોરિસ જૉન્સન "પાર્ટીગેટ" કૌભાંડના કારણે દેશના નેતૃત્વ અને કન્ઝર્વેટિવ પાર્ટી પરની પકડ ગુમાવી રહ્યા છે. જેને પગલે તેમણે સાંસદોને આંતરિક તપાસના પરિણામની...