સેન્ડ્રિંગહામમાં શિકાર કરવા માટે પક્ષીઓ ન મળવાથી કિંગ ચાર્લ્સ ગુસ્સે થયા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત, આ નારાજગીના કારણે ગેમકીપરનો ભોગ લેવાયો હોવાનું કહેવાય...
શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આધ્યાત્મિક પ્રવાસ-2025 અંતર્ગત ઇસ્ટ લંદન, સાઉથ લંડન અને નોર્થ લંડન ખાતે ધાર્મિક પ્રવચનો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં...
ક્રોયડન, પર્લી, થોર્ન્ટન હીથ અને નોર્બરી વિસ્તારોમાં નબળા અને વૃદ્ધ લોકોને ગરમ ભોજન પૂરૂ પાડવાની નિઃસ્વાર્થ સેવા બદલ સેવા કિચનની ટીમનું ક્રોયડનના મેયર દ્વારા...
આગામી દાયકામાં સંરક્ષણના પરિવર્તન માટેના સરકારના પ્લાન ફોર ચેન્જના ભાગ રૂપે યુકેમાં વ્યૂહાત્મક સંરક્ષણ સમીક્ષાની ભલામણો હેઠળ 9,000 નોકરીઓનું સર્જન કરવામાં આવશે. યુકેને દેશ...
લશ્કરી અને પરમાણુ સહિતની સંરક્ષણ વ્યૂહરચનામાં મોટા પાયે સુધારા અને સરકારની સંરક્ષણ ખર્ચ યોજનાઓનું અનાવરણ કરતા વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગ્લાસગોમાં જણાવ્યું હતું કે...
બકિંગહામ પેલેસે 2020 થી 2023 દરમિયાન શાહી પરિવારના સભ્યોને મળેલી સત્તાવાર ભેટોની યાદી બહાર પાડી છે જેમાં બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ-ખલીફા દ્વારા...
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતના ઝીરો ટોલરન્સના વલણને વ્યક્ત કરતા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળ યુકે આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે રવિવારે સાંજે લંડનમાં ભારતીય...
ભારતીય પ્રતિનિધિમંડળે લંડનમાં કોન્ઝર્વેટિવ પક્ષના શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલ અને તેમની ટીમની મુલાકાત લઇ અને ઓપરેશન સિંદૂર સહિત ભારતના આતંકવાદ વિરોધી પ્રયાસો પર...
ઓપરેશન સિંદુર બાદ ભારતનો પક્ષ રજૂ કરવા માટે યુકે આવેલા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા ભારતના સાંસદ રવિ શંકર પ્રસાદે તા. 3 જૂનના રોજ...
ભારતીયો ઉદ્યોગસાહસિકોનો કોઇનાથી ગાંજ્યા જાય એવા નથી એની સાબીતી આપતા સ્ટેનફોર્ડના વેન્ચર કેપિટલ ઇનિશિયેટિવ દ્વારા કરાયેલા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ભારત 90 યુનિકોર્ન...