વિશ્વભરમાં ફેલાઇ રહેલા કોરોના વાઇરસના નવા સાઉથ આફ્રિકન વેરીઅન્ટ-ઓમિક્રોનથી યુકેમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે. આ અંગે વડા પ્રધાન બોરિસ જોન્સને સોમવારે જણાવ્યું હતું કે,...
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સામે કોવિડ વેક્સિનના બે ડોઝ પૂરતા નથી અને આ ઝડપી સ્વરૂપ બદલતા આ વેરિન્ટને અટકાવવા માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે, એમ...
ઓમિક્રોન વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દર બે દિવસે બમણી થઈ રહી છે અને વૈજ્ઞાનિકોના દાવા મુજબ અત્યંત વિકસિત વેરિઅન્ટના ચેપથી ગ્રસ્ત લોકોની સંખ્યા પહેલાથી...
કોવિડ બૂસ્ટર ડોઝ પહોંચાડવા માટે તાત્કાલિક નવી વ્યવસ્થા અંતર્ગત બીમાર હોય તેવા લાખો દર્દીઓનું નિયમિત દેખરેખ અટકાવવાની જીપીને સરકાર મંજૂરી આપી શકે છે.
સાજિદ જાવિદ...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું...
તમે સુપરમાર્કેટ્સ કે શોપીંગ મોલ્સમાં ખરીદી કરવા જાવ અને શોપીંગ ટ્રોલીઝમાં બન્ને તરફ હેન્ડલ્સ લગાવેલા હોય તો તમે સમજી જજો કે તે તમારી પાસેથી...
બ્રિટન રોગચાળાને સમાપ્ત કરવા માટે રસીનો ઉપયોગ કરનાર પ્રથમ મોટો દેશ હશે અને બ્રિટનમાં "ખરેખર સારી ક્રિસમસ" જશે તેવી બ્રિટનના એજ્યુકેશન મિનિસ્ટર અને પૂર્વ...
સોમવારે સ્કોટલેન્ડમાં નવા કોવિડ-19 ઓમિક્રોન વેરિઅન્ટના છ કેસની ઓળખ કરવામાં આવી છે, જ્યારે અગાઉ ઈંગ્લેન્ડમાં મળી આવેલા ત્રણ કેસોને પગલે યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની...
હન્સલોમાં 24 નવેમ્બરે બુધવારે સાંજે રેલે રોડ પર લોકોના જૂથ સાથેની લડાઈ બાદ છરાબાજીના અહેવાલો વચ્ચે છરીના ઘા મારીને હત્યા કરાયેલા 16 વર્ષના શીખ...
મૂળ રાંદેર, સુરતના વતની અને ઘણાં વર્ષો નાઇરોબી, કેન્યામાં વસવાટ કર્યા બાદ બર્મિંગહામમાં સ્થાયી થયેલા સ્વ. શ્રી બાબુલાલ ભગવનદાસ સોલંકીના ધર્મપત્ની શ્રીમતી લલિતાબેન બી....

















